Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ કેર -યોનિમાર્ગની ખંજવાળ,બળતરા અને સોજો

હેલ્થ કેર -યોનિમાર્ગની ખંજવાળ,બળતરા અને સોજો

Webdunia
શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (11:08 IST)
* આમળાનો રસ 20 ગ્રામ, 10 ગ્રામ મધ,5 ગ્રામ મિશ્રીને મિક્સ કરી  મિશ્રણ બનાવવુ, પછી એ પીવાથી યોનિમાર્ગમાં થતી બળતરા સમાપ્ત થાય છે . 
 
* આમળાના  રસમાં ખાંડ નાખી 1 દિવસ સવારે અને એક દિવસ સાંજે પ્રયોગ કરવાથી યોનિમાર્ગમાં થતી બળતરા ઓછી કરવામાં મદદ મળે છે. 
 
* આમળાનો ભુક્કો કરી એનું ચૂરણ  10 ગ્રામ  અને 10 ગ્રામ મિશ્રી મિક્સ કરી 1 દિવસ સવારે અને સાંજે ખોરાક લેવાથી યોનિમાં થતી બળતરામાં રાહત મળે છે. 
 
* જે  સ્ત્રીને  જનન માર્ગમાં ખંજવાળ , બળતરા હોય તેણે આમળાના રસનુ મધ સાથે સેવન કરતા લાભ થાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments