Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ચટણીનુ સેવન કરશો તો જડથી ખતમ થશે ડાયાબીટીશ

Webdunia
શનિવાર, 10 માર્ચ 2018 (15:34 IST)
ડાયાબીટિઝની બીમારી આજકાલ સામાન્ય રૂપે બધે જ સાંભળવા મળે છે. ખોટી ખાવાપીવાની ટેવને કારણે બાળકો હોય કે વડીલો બધા જ તેની ચપેટમાં આવી જાય છે. કેટલાક બાળકોને તો જન્મથી જ ડાયાબીટીસ હોય છે.  જેના કારણે તેમને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. ડાયાબીટિસને કંટ્રોલ કરવા માટે લોકો અનેક દવાઓનુ સેવન કરે  છે પણ તમે કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવીને પણ આ બીમારીથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને એક એવી ચટણી બનાવવાની રેસીપી બતાવીશુ જેને ખાવાથી ડાયાબીટીસ જડથી નષ્ટ થઈ જશે. 
 
સામગ્રી - લસણ - 25 ગ્રામ 
આદુ - 50 ગ્રામ 
ફુદીના - 50 ગ્રામ 
દાડમના દાણા - 50 ગ્રામ 
 
બનાવવાની રીત - આ બધી વસ્તુઓને સારી રીતે વાટી લો. પછી તેને વાસણમાં કાઢી લો. દિવસમાં ત્રણ વાર આ ચટણીનું સેવન કરો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments