Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ નુસ્ખા - સ્કિન બળી જાય તો આ ઘરેલુ નુસ્ખા અજમાવો

Webdunia
બુધવાર, 18 ઑક્ટોબર 2017 (13:53 IST)
રસોડામાં કામ કરતી વખતે, ફટાકડાથી સ્કિન દઝાતા જ તેના પર પાણી નાખવાનુ કહેવામાં આવે છે જે બિલકુલ ખોટુ છે. તેને બદલે દઝાય જતા આ નુસ્ખા અપનાવશો તો જલ્દી રાહત મળશે. 
 

હળદર - જે સ્થાન પર ત્વચા દઝાય ગઈ છે ત્યા હળદર અને પાણીનુ ઘટ્ટ પેસ્ટ બનાવીને લગાવી લો. અડધો કલાક પછી પાણીથી સાફ કરી લો. આ ઉપરાંત કુણા દૂધમાં અડધી ચમચી હળદર નાખીને દિવસમાં બે વાર પીવો. તેનાથી ઘા જલ્દી ભરાય છે. 

ડુંગળી - સ્કિનના જે ભાગમાં દઝાયાના ઘા છે ત્યા ડુંગળીની સ્લાઈસ કાપીને મુકી દો. તેના પર પટ્ટી બાંધી દો. દરેક કલાક પછી ડુંગળીની સ્લાઈસ બદલો. આ અશુદ્ધિને જલ્દી ખેંચી લે છે અને ઘા ભરવામાં મદદરૂપ છે. 
 
કેળાના છાલટાં - વધુ પાકેલા કેળાના છાલટા બળેલી ત્વચાને ઠંડક પહોંચાડે છે. ઘા પર છાલટા લગાવો અને ઉપરથી પટ્ટી બાંધી દો.  આખી રાત પટ્ટી બાંધી રાખો અને સવારે તેને સાફ કરી લો. ઘા જ્લ્દી ભરાય જશે. 
 
લસણ - લસણની કેટલીક કળીયો ક્રશ કરીને ઘા પર લગાવીને પટ્ટી બાંધી લો. એક દિવસ સુધી આ રીતે મુકી રાખો અથવા લસણની પેસ્ટ બનાવીને ઘા પર લગાવી શકો છો. લસણની બે કળીઓ રોજ ખાવ. ઘા અંદરથી ભરાશે. 
 
ટૂથપેસ્ટ - સ્કિન પર જેવુ કંઈક ગરમ લાગે તો ત્યા ટૂથપેસ્ટ તરત જ લગાવી લો. પેસ્ટ સુકાય જાય પછી તેને સાફ કરી લો. દર કલાકે આવુ કરતા રહો. આ દઝાયેલ ભાગને ફુલાવીને તેને મટાવવામાં મદદ કરે છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments