Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગૈસ, એસીડીટી, ખાટા ઓડકારથી પરેશાન છો તો અજમાવો આ 10 ઘરેલૂ ઉપાય

Webdunia
શનિવાર, 23 માર્ચ 2024 (00:10 IST)
આમ તો પેટમાં રહેલ વધારાની ગૈસને બહાર કાઢવા માટે ઓડકાર આવવો એક સ્વભાવિક પ્રક્રિયા છે. પણ જરૂર કરતા  વધાર ઓડકાર આવવા, ખાસ કરીને ખાટા ઓડકાર પરેશાન કરી નાખે છે. ઘણી વાર તેના કારણે આપણને લોકોની સામે શરમ પણ લાગે છે. હવે તમને જ્યારે પણ ઓડકાર આવે તો તેનાથી છુટકારો મેળવવા માટે અજમાવો આ 10 ઘરેલૂ ઉપાય 
 
1. ઈલાયચી ખાવાથી પેટમાં ડાઈજેસ્ટિવ જૂસ જલ્દી બને છે. જેના કારણે પેટમાં ગૈસ બને છે. સાથે જ ઈલાયચીના સેવનથી પેટનો ફૂલવુ પણ ઓછું હોય છે. પેટની ગૈસ અને ઓડકારથી રાહત મેળવવા માટે દરરોજ 
દિવસમાં 3 વાર  ઈલાયચીના દાણા ચાવો. 
 
2. ભોજન પછી અડધી ચમચી શેકેલી વરિયાળી ચાવવી તેનાથી વાર-વાર આવતી ઓડકારથી રાહત મળે છે. વરિયાળી ખાવવાથી પેટની ગૈસ અને ઓડકારમાં રાહત મળે છે. વરિયાળી પાચન તંત્રને રાહત આપવાની 
સાથે સાથે, પેટ ફૂલવા, ખરાબ હાજમા, ગળામાં બળતરા જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે.
 
3. પેટમાં ગૈસ થતા પત હીંગ પાઉડરને રૂમાં લઈ ભીની કરીને નાભિ પર રાખવું. તેનાથી પેટની ગૈસ નિકળી જશે અને પેટના દુખાવાની તકલીફ પણ ઠીક થઈ જશે. 
 
4. પેટમાં ગૈસ, એસીડીટી, ખાટી ઓડકાર વગેરેની સમસ્યા હોય તો સંતરાના રસમાં થોડો શેકેલુ  જીરું અને સિંધાલૂણ નાખી પીવો. તેનાથી તમને જલ્દી આરામ મળશે. 
 
5. દરરોજ ભોજનમાં દહીં કે છાશ શામેલ કરવું. તેનાથી પેટમાં ગૈસ અને ખાટા ઓડકારથી રાહત મળે છે. 
6. કેમોમાઈલ ટી પીવાથી પેટમાં ગૈસ નહી બને, સાથે જ તેના સેવનથી ઓડકાર, પેટના દુખાવા જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે. જો વધારે ઓડકારઆવી રહયા  હોય તો તમે દિવસમાં 2-3 કપ કેમોમાઈલ ટી પી શકો છો. 
 
7.પેટમા ગૈસ થતા એક ચમચી અજમામાં 1/4 ચમચી લીંબૂનો રસ મિક્સ કરી ચાટવું. તેનાથી ગૈસ તરત શાંત થશે અને ઓડકારથી પણ રાહત મળશે. 
 
8. જો એસિડીટીથી પરેશાન છો તો સવારે બે કેળા ખાઈને એક કપ દૂધ પીવો. આવુ નિયમિત રૂપથી કરવાથી થોડા જ દિવસોમાં એસિડીટીથી રાહત મળી જશે. 
 
9. એસિડીટી અને ગૈસની તકલીફમાં ચોકર સાથે રોટલી ખાવાથી ફાયદો હોય છે. 
 
10. ભોજન પછી દૂધની સાથે બે મોટી ચમચી ઈસબગોલ લેવાથી એસિડીટીમાં લાભ મળે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments