Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમારી આરોગ્યથી સંકળાયેલી નાની-નાની પરેશાની થતી રહે છે તો અજમાવો આ ટિપ્સ, થશે સમાધાન

Webdunia
સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (14:27 IST)
ટિપ્સ 
- ખાંસી થી પરેશાન છો તો આમળાને શેકીને ખાવુ, ખૂબ રાહત મળશે. 
- હેડકી આવતા પર તુલસી અને ખાંડ ખાઈને પાણી પી લેવાથી ફાયદો મળે છે. 
- ભૂખ ઓછી લાગે છે તો ભોજનની સાથે દરરોજ બે કેળા ખાવું. આવું કરવાથી ભૂખ વધશે. 
- નારિયળનો સેવન મોઢના ચાંદાએ જલ્દી ઠીક કરવામાં ફાયદો પહોંચાડે છે. 
- માથાના દુખાવામાં જો તમે હૂંફાણામાં આદું, લીંબૂનો રસ અને થોડું મીઠું મિક્સ કરી પીશો તો રાહત મળશે. 
- ગુલાબ જળમાં લીંબૂ નિચોવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર હોય છે. 
- મધમાં વરિયાણી ચૂર્ણ મિક્સ કરી લેવાથી પણ ભૂખ વધારવામાં મદદગાર છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અશ્લીલ વીડિયો બતાવીને બનાવતો હતો શારીરિક સંબંધ, એક દિવસ મહિલા કંટાળી ગઈ; બહાને ઘરે બોલાવી અને પછી.

વિનેશ ફોગાટ એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગઈ, ટ્રાયલ્સની સેમિફાઇનલમાં આ રેસલર સામે હારી ગઈ

PM મોદીની અપીલ બાદ વડોદરાની MS યુનિવર્સિટીનો મોટો નિર્ણય: કેમ્પસમાં દર સોમવારે ઉજવાશે ‘નો વ્હીકલ ડે’

Weather Updates- 90 કિમીની ઝડપે વાવાઝોડું, 5 દિવસ વરસાદની ચેતવણી

72 લાખના પેકેજને વ્યક્તિએ મારી લાત! કારણ જાણીને કહેશો – આ વ્યક્તિમાં ખરેખર દમ છે

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જૂન 2026

Somwat Vrat 2026: સોમવારે ભગવાન શિવની પૂજા દરમિયાન બિલકુલ ન કરશો આ ભૂલો, નહિ તો નહિ મળે પૂજાનો પૂર્ણ લાભ

Shambhu Stuti: ભગવાન રામે શંભુ સ્તુતિની રચના શા માટે કરી? તેના નિયમો, ગીતો અને ફાયદા જાણો

અધિક માસ સ્પેશિયલ ફરાળ- સાબુદાણાના વડા

અધિક માસમાં સત્યનારાયણ કથાનું ધાર્મિક મહત્વ

આગળનો લેખ
Show comments