Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 ટિપ્સ આરોગ્ય માટે અજમાવી જુઓ

Webdunia
ગુરુવાર, 30 નવેમ્બર 2017 (20:40 IST)
* રોજ સવારમાં લીમડાના 10 પાન ચાવીને ખાવાથી ડાયાબિટીશ કંટ્રોલમાં રહે છે. 
 
* જો આંખમાં બળતરા રહેતી હોય તો રોજ સવારે તાજુ માખણ ખાવાથી આંખની બળતરા ઓછી થઈ જાય છે. 
 
* થોડાક અનાનસના ટુકડા લઈને તેના પર મરી અને બે ચમચી સાકરનો ભુક્કો ભભરાવી ખાવાથી ભુખ સારી લાગે છે. 
 
* જેમને શરીરમાં નબળાઇ હોય તેમને એક ગ્લાસ દૂધમાં એક ચમચી મધ નાંખીને સાંજે પીવાથી ફાયદો થાય છે. 
 
* એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી આદુનો રસ જમતાં પહેલા લેવાથી અજીર્ણ મટે છે. 
 
* દ્રાક્ષ પાંચથી છ નંગ અને બે ચમચી ધાણા રાત્રે પાણીમાં પલાળી રાખીને તેને સવારમાં લેવામાં આવે તો તેનાથી આધાશીશીનો દુ:ખાવો મટે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતમાં મેઘરાજાની તોફાની સેકન્ડ ઇનિંગ: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું સંકટ, જાણો અત્યાર સુધી ક્યા કેટલો પડ્યો વરસાદ

PM મોદીના વીડિયોએ ઇન્સ્ટાગ્રામ પર 24 કલાકમાં સૌથી વધુ વ્યૂઝનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો, IShowSpeed ​​ને છોડ્યુ પાછળ

Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati - દેવશયની એકાદશીની શુભકામનાઓ

ગુજરાતમાં કોન્ટ્રેક્ટ આધારિત નોકરીઓમાં અનામત લાગુ કરવાની સરકારની તૈયારી

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં ખડક પડવાથી 13 લોકોના મોત; ટાટા સુમો પર પર્વતનો એક ભાગ પડ્યો

વધુ જુઓ..

ધર્મ

Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati - દેવશયની એકાદશીની શુભકામનાઓ

દેવશયની એકાદશીની પૂજા વિધિથી લઈને સંપૂર્ણ સામગ્રી લીસ્ટ સુધી, અહી જાણો બધું

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ક્યારે છે ગુરૂ પૂર્ણિમા ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments