Webdunia - Bharat's app for daily news and videos

Install App

સામાન્ય મીઠું મૂકી દો, સિંધાલૂણ શરૂ કરો, જાણો આરોગ્યના 7 અચૂક ફાયદા

Webdunia
રવિવાર, 26 મે 2019 (11:43 IST)
વધારે મીઠું ખાવું આરોગ્ય માટે નુકશાનદાયક છે પણ આ મીઠું થઈ છે તમારા માટે ફાયદાકારી. જી હા આયુર્વેદ મુજબ સિંધાલૂણ સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારી છે. તેથી તેને સર્વોત્તમ મીઠું કહેવાય છે, જાણો તેના 7 સરસ ફાયદા.. 
1. સિંધાલૂણમાં આશરે 65 પ્રકારના ખનિક લવણ હોય છે, જે ઘણા રોગોથી બચવામાં મદદગાર હોય છે. તેમજ તેનો એક સરસ ફાયદા આ છે કે પાચન માટે ફાયદાકારી છે. કારણ કે આ પાચક રસોના નિર્માણ કરે છે, તેથી કબ્જ પણ દૂર કરવામાં સહાયક છે. 
 
2. આ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં સહાયક છે, જેનાથી હાર્ટ અટેકની શકયતાને પણ ઓછું કરે છે. તે સિવાય હાઈ બ્લ્ડપ્રેશરને કંટ્રોલ કરવામાં પણ સિંધાલૂણ ફાયદાકારી હોય છે. 
 
3. તનાવ વધારે થતા પર સિંધાલૂણ સેવન કરવું લાભકારી હશે, આ સેરોટોનિન અને મેલાટોનિન હાર્મોંસનો સ્તર શરીરમાં બનાવી રાખે છે, જે તનાવથી લડવામાં તમારી મદદ કરે છે. 
 
4. માંસપેશીઓમાં દુખાવા અને એંઠન હોય, કે પછી હાડકાઓથી સંકળાયેલી કોઈ સમસ્યા, સિંધાલૂણનો સેવન કરવાથી તમારી આ સમસ્યા ધીમે-ધીમે પૂરી રીતે સમાપ્ત થઈ જશે. 
 
5. પથરી એટલે કે સ્ટોન થતાં, સિંધાલૂણ અને લીંબૂ પાણીમાં મિક્સ કરી પીવાથી કેટલાક જ દિવસોમાં પથરી ઓળગવા લાગે છે. તેમજ સાઈનસના દુખાવાને ઓછું કરવામાં જ સિંધાલૂણ ફાયદાકારી છે. 
 
6. ડાઈબિટીજ અને અસ્થમા અને આર્થરાઈટિસના દર્દીઓ માટે સિંધાલૂણનો સેવન ખૂબ લાભકારી હોય છે. આ શરીરમાં શર્કરાના સ્તરને નિયંત્રિત રાખવામાં પણ ફાયદાકારી છે. 
 
7. અનિદ્રા થતા પર સિંધાલૂણ અસરકારી છે, તેમજ ત્વચા એઓગો અને દંત રોગોમાં પણ તેનો પ્રયોગ કરાય છે. જાડાપણું ઓછું કરવા માટે પણ સિંધાલૂણનો પ્રયોગ કરવું બેસ્ટ ઉપાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments