Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજ 1 લવિંગ ખાવ... અને આ સમસ્યાઓથી મુક્તિ મેળવો

Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2017 (17:39 IST)
લવિંગ ભારતીય મસાલાઓનો જ ભાગ છે. તેનાથી ખાવાનો ટેસ્ટ ઘણો બદલાય જાય છે. બીજી બાજુ આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. લવિંગમાં કેલ્શિયમ ફોસ્ફોરસ, આયરન, સોડિયમ, પોટેશિયમ અને વિટામિન C જેવા બધા જરૂરી પોષક તત્વ મળી રહે છે. રોજ 1 લવિંગ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી નાની-મોટી સ્મસ્યા પણ દૂર થાય છે. આવો જાણીએ કેવી રીતે.. 
 
- ડાયજેશન 
 
રોજ જમતા પહેલા 1 લવિંગ ખાવ.. તેનુ સેવન સવાર સાંજ જમતા પહેલા કરો.. તેને ખાવાથી સારી રીતે ડાયજેસ્ટ થશે. 
 
- પેટનો દુખાવો 
 
લવિંગમાં એંટીઈફ્લેમેટરી જેવા તત્વ જોવા મળે છે. તેનાથી પેટનુ ઈંફેક્શન દૂર થાય છે. જો પેટનો દુખાવો હોય તો તે પણ ઠેકે થઈ જાય છે. 
 
- હેલ્ધી સ્કીન 
 
રોજ એક લવિંગનુ સેવન જરૂર કરો.. કારણ કે આ બોડી ટૉક્સિન્સ બહાર કાઢે છે અને લોહીને સ્વચ્છ કરે છે. 
 
- મસલ્સ પેન 
 
લવિંગ ખાવાથી બૉડી રિલેક્સ થાય છે અને મસલ્સ મજબૂત થાય છે. 
 
- બીમારીઓથી રાહત 
લવિંગમાં વિટામિન ઈ અને કે રહેલા છે. જેનુ રોજ સેવન કરવાથી ઈમ્યૂનિટી વધે છે અને શરદી-તાવ જેવી પ્રોબ્લેમમાં રાહત મળે છે. 
 
-એસીડીટી 
 
નિયમિત 1 લવિંગનુ સેવન કરવાથી ડાયજેશન સારૂ થાય છે અને એસિડિટેની સમસ્યા જલ્દી ગાયબ થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments