Webdunia - Bharat's app for daily news and videos

Install App

મગજને શાર્પ કરે છે આ 5 Games

Webdunia
રવિવાર, 1 એપ્રિલ 2018 (13:23 IST)
અભ્યાસની સાથે સાથે રમવું પણ જરૂરી છે. આજકાલ બાળક મોબાઈલ અને ઈંટરનેટમાં આટલા મસ્ત રહેવા લાગ્યા છે કે રમતની તરફ તેનો બિલ્કુલ પણ ધ્યાન નહી છે. બાળકના મગજને તેજ કરવા માટે દિવસમાં કેટલાક સમય આઉટડોર અને ઈંડોર ગેમ્સ માટે પણ આપવું જોઈએ. દુનિયામાં બહુ એવા રમત પણ છે જેમાથી મગજ દિવસો-દિવસ તેજ હોય છે. શારીરિક અને મગજની કસરત માટે ગેમ્સ બહુ જરૂરી છે . કેટલાક લોકો તો તેમના શોખના કારણે ચેપિયન બની ગયા છે. માઈંડ શાર્પ ગેમ્સની ટેવ નાખી બાળક મગજને તેજ કરી શકાય છે. 
 
1. Chess
શતરંજની રમતની શરૂઆત અમારા જ દેશથી શરૂ થઈ ગણાય છે. બે ખેલાડીઓને આ રમતમાં 16-16 મોહરે હોય છે. બન્ને જ ખેલાડીઓને તેમના પ્રતિદંદી ખેલાડી બાદશાહને માત આપવી હોય છે. આ રમત ખૂબ અઘરું હોય છે. મગજને તેજ કરવા માટે સૌથી સરસ ગેમ છે આ. 
 
2. Go
ચીનથી શરૂ થનાર આ રમત ધીમે-ધીમે કોરિયા અને જાપાનમાં પણ ફેમસ થઈ ગયું. કાળા અને સફેદ પત્થરથી રમાતું આ રમતમાં 19-19 રેખાઓ હોય છે જે સીધી અને ત્રાંસી હોય છે. એક બીજાને કાપતી આ રેખાઓમાં એ જ ખેલાડી જીતે છે જેની પત્થરની સંખ્યા વધારે હોય છે. 
 
3. Checkers 
શતરંજની રીતે રમાતું આ રમતમાં નિયમ જુદા છે. એમાં જે ખેલાડી બીજાની મોહરો પર કબ્જા કરી લે એ જીતે છે. 
 
4. Nine Men's Morris
 આ રમતમાં 2 ખેલાડીઓ રમે છે ગેમ રમતાવાળા બોર્ડમાં 3 બોક્સ હોય છે અને ખેલાડીની પાસે તેમની-તેમની 9 ગોટીઓ હોય છે. જે ખેલાડી પહેલા ગોટી સેટ કરી લે છે એ જીતે છે. 
 
5. Tick tac toe
 આ રમત બાળકોની પસંદ અને બહુ જૂની છે. આ રમતમાં એક સાથે2 ખેલાડી રમી શકે છે. 9 બૉક્સ વાળા આ રમતમાં એક ખેલાડીને X અને બીજા ને O બનાવું હોય છે. જે પણ ખેલાડી પહેલા સીધા કે ત્રાંસા બોક્સમાં એક જેવા નિશાનના સાઈન લગાવી લે છે એ જીતે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ સપ્ટેમ્બરમાં વરસાદી વાપસીની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘટ પૂરવાની આશા

LIVE: નેપાળમાં પૂરથી મોતનો આંકડો 600 ની નજીક, 320 ભારતીયો ગુમ, કૃત્રિમ તળાવથી ઉભું થયું નવું સંકટ

નેપાળ માં આગામી ૩ દિવસોમાં ફરી આવી શકે છે તબાહી ? ચીને આપી ચેતાવણી, મૃતકોની સંખ્યા 469 પર પહોચી

નેપાળ પૂર હોનારત: ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે ગુજરાત સરકાર સક્રિય, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી મોટી માહિતી

વધુ જુઓ..

ધર્મ

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારેકરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments