Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારે ખાલી પેટ લસણ ખાવાના થાય છે આ 5 ફાયદા

Webdunia
મંગળવાર, 26 જૂન 2018 (14:06 IST)
લસણ ખાવાના અનેક ફાયદા છે. આયુર્વેદમાં તો લસણને ઔષધિ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે કોઈને કોઈ રૂપમાં લસણને તમારા ડાયેટમાં જરૂર સામેલ કરવા જોઈએ. પણ સવાર સવારે ખાલી પેટ લસણ ખાવાના અનેક ફાયદા થાય છે. આવો જાણીએ શુ છે એ ફાયદા 
 
1. હાઈ બીપીથી છુટકારો - લસણ ખાવાથી હાઈબીપીમાં આરામ મળે છે. ઉલ્લેખનીય છે કે લસણ બ્લડ સર્કુલેશનને કંટ્રોલ કરવામાં ખૂબ મદદરૂપ છે  હાઈબીપીની સમસ્યાનો સામનો કરી રહેલ લોકોને રોજ લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે. 
 
2. પેટની બીમારીઓ કરે છૂમંતર - પેટ સાથે જોડાયેલ બીમારીઓ જેવી કે ડાયેરિયા અને કબજિયાતની રોકથામમાં લસણ ખૂબ જ ઉપયોગી છે. પાણી ઉકાળીને તેમા લસણની કળીઓ નાખી દો. ખાલી પેટ આ પાણીને પીવાથી ડાયેરિયા અને કબજિયાતથી આરામ મળશે. 
 
3. દિલ રહેશે હેલ્ધી - લસણ દિલ સાથે સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.  લસણ ખાવાથી લોહીની ગાઠો પડતી નથી અને હાર્ટ અટેક થવાનુ સંકટ ઓછુ થઈ જાય છે. 
 
4. ડાયજેશન થશે સારુ - ખાલી પેટ લસણની કળીઓ ચાવવાથી તમારુ ડાયજેશન સારુ રહે છે અને ભૂખ પણ ખુલી જાય છે. 
 
5. શરદી-ખાંસીમાં રાહત -  લસણ ખાવાથી શરદી-તાવ, ખાંસી, અસ્થમા, નિમોનિયા, બ્રોકાઈટિસની સારવામાં ફાયદો છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments