Webdunia - Bharat's app for daily news and videos

Install App

eye care tips-આંખોની થાક દૂર કરવાના ઉપાય

Webdunia
સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (17:38 IST)
આજના સમયમાં અમે કલાકો સુધી કંપ્યૂટર અને મોબાઈલ પર કામ કરીને ગાળે છે. જેના કારણે આંખો પર તેનું ગહરો અસર પડે છે. જેનાથી ઘણા પ્રકારના રોગ આંખોમાં થઈ રહ્યા છે. આંખ અમારા શરીરનો અમૂલ્ય અને સંસારને જોવાનો ઉપહાર છે. તેથી અમે આંખોની દેખરેખ કરવામાં બેદરકારી નહી કરવી જોઈએ. એ તેથી કારણકે બેદરકારી તમારા માટે હાનિકારક થઈ શકે છે. 
પણ આ ઉપાયના માધ્યમથી આંખોની થાકને દૂર કરી શકાય છે. એક સારી ઉંઘ આંખ માટે બહુ જરૂરી છે. આ થાકથી દૂર રાખવા માટે જરૂરી છે. સાથે બે ચમચી લઈને તેને થોડીવાર ઠંડા પાણીમાં મૂકો. પછી તેને ઉલ્ટો કરી આંખો પર રાખો. આવું કરવાથી ચમચીની ઠંડકથી તમારી આંખોની થાક દૂર થશે. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments