Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૂતરુ કરડે તો તરત કરો આ ઘરેલુ ઉપચાર - ઝેર નહી ફેલાય

Webdunia
શુક્રવાર, 21 એપ્રિલ 2017 (06:46 IST)
ઘરની આસપાસ અનેક રખડું કૂતરા ફરતા હોય છે. જેને અનેક પ્રકારની બીમારીઓ લાગેલી હોય છે. અનેકવાર ઘરની બહાર ફરતી વખતે અચાનક કૂતરું કરડી લે છે જેનાથી ખૂબ દુખાવો થાય છે. આવારા રખડુ કૂતરા કરડવાથી રૈબીઝના કીટાણુ શરીરમાં ચાલ્યા જાય છે. જેનાથી વ્યક્તિને હાઈડ્રોફોબિયા કે પાગલપન જેવી સમસ્યા થઈ શકે છે. કૂતરાના કરડવાના ઘા ને સારી રીતે પાણીથી સાફ કરવો જોઈ અને તરત ડોક્ટર પાસે જવુ જોઈએ. પણ અનેકવાર હોસ્પિટલ નિકટ ન હોય તો આવામાં ઈંફ્કેશનથી બચવા માટે તરત ઘરેલુ ઉપચાર કરી શકો છો. આવો જાણીએ કેટલાક આવા જ ઘરેલુ નુસ્ખા... 
 
1. લાલ મરચુ - કૂતરુ કરડવાથી ઘા ને તરત પાણીથી ધોઈ લો અને ઝેર ન ફેલાય એ માટે લાલ મરચાના પાવડરનો ઉપયોગ કરો. વાટેલુ લાલ મરચાને સરસવના તેલમાં નાખીને ઘા પર લગાવો જેનાથી ઈંફેક્શન નહી થાય 
 
2. ડુંગળી - ડુંગળીનો રસ અખરોતની વાટેલી ગીરી મીઠુ અને મધને બરાબર માત્રામાં મિક્સ કરો અને ઘા પર લગાવીને પટ્ટી બાંધી લો. આવુ કરવાથી કૂતરાનું ઝેર આખા શરીરમાં નહી ફેલાય.. 
 
 
3. કાળા મરી - કાળા મરીનો ઉપયોગ કરીને પણ ઝેર ફેલતા રોકી શકાય છે. આ માટે 10-15 દાણા કાળા મરી અને 2 ચમચી જીરાને વાટી લો અને તેમા પાણી મિક્સ કરીને લેપ તૈયાર કરો. તેને ઘા પર લગાવવાથી ફાયદો થાય છે. 
 
4. હીંગ - જો કોઈ વ્યક્તિને પાગલ કૂતરો કરડી જાય તો હીંગનો ઉપયોગ કરો. પાગલ કૂતરો કરડવાથી વ્યક્તિને પણ પાગલપનની સમસ્યા થઈ શકે છે. આ માટે હિંગમાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ઘા પર લગાવો. તેનાથી બધુ ઝેર ઉતરી જશે. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments