Webdunia - Bharat's app for daily news and videos

Install App

અજમો અને ગોળની ગોળીઓ અપાવશે પિત્તમાં રાહત, જાણો પિત્તના ઘરેલુ ઉપાય

Webdunia
શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (17:47 IST)
પિત્ત ઉભરાવવાના સામાન્ય કારણોમાંથી તાપમાનમાં અચાનક ફેરફારને માનવામાં આવે છે. જો કે તેના બીજા પણ અનેક કારણ છે.  આ એક પ્રકારની એલર્જી છે. જે તાપમાન ઉપરાંત કંઈક ખાવાની વસ્તુઓથી પણ થઈ જાય છે. તેને સામાન્ય બોલચાલની ભાષામાં છપાકો  ઢીમણું  કે શીતપિત્ત પણ કહે છે. પિત્ત ઉભરાતા અચાનક શરીર પર લાલ ચકતા ઉભરાય આવે છે. જેમા ખંજવાળ અને બળતરા થાય છે.  એ સ્થાનની ત્વચા થોડી ઉભરાયેલી દેખાય છે. આ શરીરના કોઈપણ ભાગ પર થઈ શકે છે. પિત્ત થોડા મિનિટ, થોડા કલાક થોડા દિવસ કે થોડા મહિના સુધી રહી શકે છે. 
 
ગોળ અજમો - 50 ગ્રામ અજમો દરદરો વાટી લો તેમા 50 ગ્રામ ગોળ મિક્સ કરીને 16 ગોળીઓ બનાવી લો. તેને સવાર સાંજ પાણીથી ગળી લો. શિયાળામાં થનારી શીત પિત્તમાં પણ આ ઘરેલુ ઉપચારથી ઘણો આરામ મળે છે. 
 
 
લીમડો -  પિત્ત ઉભરાયુ હોય ત્યારે લીમડાના પાન ચાવવાથી તે કડવા નહી લાગે. લીમડાના પાન ત્યા સુધી ચાવો જ્યા સુધી તે કડવા ન લાગવા માંડે. તેનાથી પિત્ત જલ્દી ઠીક થઈ જાય છે. 
 
મધ અને આદુ - એક ચમચી મધ અને એક ચમચી આદુનો રસ મિક્સ કરીને દિવસમાં ત્રણ વાર લો. ઉપરથી બે ઘૂંટ પાણી પીવો. પિત્ત મટી જશે. 
 
સોડા - બે ગ્લાસ પાણીમાં એક ચમચી ખાવાનો સોડા મિક્સ કરીને આ પાણીને શરીર પર સ્પંજ કરવાથી પિત્ત ઉપરાંત ખંજવાળવાળા દાણામાં પણ આરામ મળે છે. 
 
મીઠુ - દેશી ઘી માં સંચળ મિક્સ કરીને તેનાથી માલિશ કરીને ઓઢીને સૂઈ જાવ. પરસેવો આવવાની સથે જ પિત્તમાં આરામ મળશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments