Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો મધ અને લીબુંના સેવનથી થતાં 5 મોટા ફાયદા

Webdunia
સોમવાર, 29 જાન્યુઆરી 2018 (19:56 IST)
વજન ઘટાડવાથી લઈને ચમકતી  ત્વચા સુધી ,નિયમિત રૂપથી મધ અને લીંબૂના સેવનથી આરોગ્ય  માટે ઘણા મોટા ફાયદાઓ છે. જાણો  લીંબૂ અને મધના સેવનથી સેહતથી સંકળાયેલા પાંચ મોટા ફાયદા વિશે. ..............આગલ ક્લિક કરો 



 
1. નીંબૂના રસમાં સારી માત્રામાં વિટામિન સી છે અને મધ એંટીબેક્ટીરિયલ તત્વોથી ભરેલ છે જે શરીરથી ટાક્સિંસ નિકાળે છે.નીંબૂ અને મધના સેવનથી આંતરડામાં ગુડ બેક્ટીરિયા વધે છે જે પાચન યોગ્ય રાખે છે. 





 

2. મધ અને હનીના સેવનથી ત્વચા ડીટાક્સિફાઈ હોય છે અને ત્વચા પર સંક્રમણ  અને એલર્જીનો રિસ્ક નહી રહે છે. 



 

3. વજન ઘટાડવા માટે એનું સેવન ફાયદાકારી છે. નીંબૂમાં ઘુલનશીલ  ફાઈબર પેક્ટિનની માત્રા વધારે હોય છે. જે વજન ઘટાડવામાં ફાયદાકારી છે. એના સેવન વજન ઘટાડવામાં કારગર ઘરેલૂ ઉપાય છે. 



4. તરત ઉર્જાની જરૂરિયાત માટે આનું ઉપયોગ લાભકારી છે.મધ પ્રાકૃતિક રૂપે કાર્બોહાઈટ્રેટથી ભરેલ છે. જેના સેવનના કારણે શરીરમાં ઉઅર્જાનો સ્તર વધે છે એમાં નીંબૂ મિક્સ કરવાથી ઉર્જામાં વૃદ્ધિ થાય છે અને મૂડ પણ તાજો થઈ જાય છે. 



5. એના નિયમિત સેવનથી શરીરની પ્રતિરોધી ક્ષમતા વધે છે અને નીંબૂમાં રહેલા એંટીઓક્સીડેંટ પ્રતિરોધી ક્ષમતા વધારે છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments