Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળીમાં ગર્ભવતી માહિલાઓ માટે જાણવા જેવી વાતો ......

Webdunia
રવિવાર, 26 ફેબ્રુઆરી 2017 (11:01 IST)
ગર્ભાવસ્થાના સમયે જરૂરી છે કેમિક્લયુક્ત રંગોથી પરહેજ કરવું જોઈએ નહીતર ગર્ભસ્થ શિશુને ઘણી રીતની સમસ્યાઓનો સામનો કરવું પડી શકે છે. આવો જાણો એના વિશે.... 
 
પ્રેગ્નેંસી- આ અવસ્થામાં મહિલાની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે મજબૂત નહી હોય છે. સાથે જ ત્વચા પણ ઘણી સંવેદનશીલ થઈ જાય છે. આથી હોળીના સમયે કેમિકલ યુકત રંગોના પ્રયોગથી બચવું. 
 
લાલ રંગ 
એમાં રહેલા સલ્ફેટ હોવાના કારણે આથી ગર્ભવતી મહિલાના શરીર્કમાં પ્રવેશ કરી ગર્ભનાલના માધ્યમથી ભૂણના વિકાસને પ્રભાવિત કરે છે. જેથી બાળકમાં શારીરિક વિકૃતિ કે નર્વ સિસ્ટમ ડેમેજ થવાનો ખતરો વધી શકે છે. 
 
કાળા રંગ 
આ રંગમાં રહેલા લીડ ઓક્સાઈડ ગર્ભનાલના રસ્તે શિશુ સુધી પહોંચી મુસકરેજ, પ્રી મેચ્યોર ડિલીવરી કે બાળકને ઓછું વજનનો કારણ બની શકે છે. 
 
બ્લૂ રંગ 
એ બનાવવા માટે પૂરસિઅન બ્લૂનો પ્રયોઅગ કરાય છે જેથી ગર્ભવતી મહિલાઓને સ્કિન એલર્જી થઈ શકે છે. 
 
લીલો રંગ 
 
કાપર સલ્ફેટ હોવાને કારણે આ ગર્ભવતી મહિલાની આંખમાં બળતરા, એલર્જી આંખોથી પાણી આવવું અને લાલ જેવા લક્ષણ થઈ શકે છે આથી એનાથી પરહેજ કરવું .આટલું જ નહી જો આ રંગ ગર્ભનાલના રાસ્તે બાળક સુધી પહોંચી જાય તો તેનું વિકાસ પ્રભાવિત થઈ શકે છે. 
 
ડાકટરી રાય- 
ગર્ભવતી મહિલા કામ કરતી વખતે ખાનપાન પર ધ્યાન રાખવું નહીતર એસિડીટીની સમસ્યા થઈ શકે છે. થાક લાગે તો આરામ કરવું અને જ્યાં પાણીથી હોળી રમાય ત્ત્યાં જવાથી બચવું કારણકે પગ લૂસવાનો ડર હોઈ શકે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

શરીરમાં ક્યાં જમા થાય છે યુરિક એસિડ, જાણો કયા સ્તરે પર પહોચતા નિયંત્રિત કરવું બની જાય છે મુશ્કેલ

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

વધુ જુઓ..

નવીનતમ

Kalashtami Upay: કાલાષ્ટમીના દિવસે કરો આ ઉપાયો, કાલ ભૈરવના આશીર્વાદથી જીવનની દરેક સમસ્યા થશે દૂર

Nautapa 2025- નૌતપા દરમિયાન આ ખાસ દીવો પ્રગટાવો, 9 દિવસમાં તમારું ભાગ્ય મજબૂત બનશે

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

આગળનો લેખ
Show comments