Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holi 2022: હોળીથી પહેલા કરો આ ખાસ અને સરળ ઉપાય આર્થિક પરેશાનીથી છુટકારો મળશે

Webdunia
શુક્રવાર, 4 માર્ચ 2022 (19:07 IST)
હોળી 2022 (Holi 2022) નો તહેવાર લોકોના જીવનમાં ખુશી અને જોશ લઈને આવે છે. હિંદુ ધર્મમાં હોળીનો ખૂબ મહત્વ હોય છે. આ ફાગણ મહીનાની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. આ વખતે હોળી 18 માર્ચને છે. હોળી 18 માર્ચે ખૂબ ધૂમધામથી ઉજવાશે. તેમજ હોળિકા દહન 17 માર્ચને કરાશે. આ દિવસે લોકો વિધિથી પૂજા પાઠ કરે છે . એવુ માનવુ છે કે આવુ કરવાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે તેમને દરેક કામમાં સફળતા મળે છે. હોળિકા દહનના દિવસને નાની હોળીથી પણ ઑળખાય છે. 
 
જ્યોતિષશાત્રની માનીએ તો આદિવસે જુદા-જુદા પ્રકારના ઉપાય કરવાથી જીવનની બધી આર્થિક પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
નોકરી અને ધંધા માટે 
નહાવા-ધોયા પછી સાફ કપડા પહેરીને હોલિકા દહન કરવું. ત્યારબાદ એક નારિયેળ લો તેને તમારા અને તમારી ફેમિલી પરથી સાત વાર ઉતારીને હોળિકા દહનની આગમાં આ નારિયેળ નાખી દો. ત્યારબાદ હોળિકાની પરિક્રમા કરવી. ત્યારબાદ ભગવાનને ફળ કે મિઠાઈનો ભોગ લગાવો. તેનાથી નોકરી અને ધંધામાં આવી રહી બધી પરેશાનીઓ દૂર થશે. 
 
આર્થિક પરેશાની થશે દૂર 
હોળિકા દહનના દિવસે અળસી, ઘઉં, વટાણા અને ચણાને અગ્નિમાં નાખવાથી ધનની અછત દૂર થાય છે. હોળીના દિવસે મોતી શંખને સ્નાન કરીને તેની પૂજા કરવી. પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. બધા જાણે છે કે હોળીના તહેવારની શરૂઆત હોલિકા દહનથી થાય છે. જો તમે તમારા પરિવારમાં શાંતિ ઈચ્છો છો
તેની સાથે જ જો તમે આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માંગતા હોવ તો હોલિકા દહનના દિવસે પ્રસાદ તરીકે બદામ અને મીઠાઈઓ ચઢાવો.
 
ગરીબોને દાન કરો
આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે તમને સારું સ્વાસ્થ્ય, સંપત્તિ અને શાંતિ આપે છે. તેથી આ દિવસે ગરીબો લોકોને દાન જરૂર કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments