Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળી 2020: ક્યારે છે હોળી, જાણો હોળિકા પૂજા અને દહનના શુભ પૂજન મૂહૂર્ત

Webdunia
ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (13:06 IST)
મનમોહન પર્વ છે હોળી. આ વર્ષે આ 20 માર્ચને ઉજવશે એટલે કે 
9 માર્ચથી હોળાષ્ટકની સમાપ્તિની સાથે હોળિકા દહન હશે અને 10 માર્ચને રંગોની સાથે તહેવાર ઉજવાશે.
 
શું છે હોળીકા પૂજન મૂહૂર્ત
આ વર્ષે હોળિકા દહનનો મૂહૂર્ત સાંજે 6.26 મિનિટ થી લઈને 8.52 મિનિટ સુધીનો છે.હોળિકાથી સંકળાયેલી જુદી-જુદી પરંપરાઓ- ક્યાં ક્યાં તો હોળિકાની અગ્નિ ઘરે લઈ જઈ. તે આગ પર ઘરમાં રોટલી બનાવવી શુભ ગણાય છે.
 
હોળીનો ઉત્સવને માત્ર ભારતમાં જ નહિ, પણ વિદેશમાં પણ ખુશીની સાથે ઉજવવામાં આવે છે. હોલીકા દહન, જેને નાની હોળી પણ કહેવાય છે તેને હોલિકા દીવો પણ કહેવામાં આવે છે. તે હોળીના એક દિવસ પહેલાં ઉજવણી કરવામાં આવે છે.
હોળીનો તહેવાર બુરાઈ સારી જીતની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે હોળી શબ્દ હિરણ્યકશ્ય્પની બહેન હોલીકાના નામે છે.એવું કહેવાય છે કે હોળીકા પાસે એવા વસ્ત્ર હતા જે આગમાં બળતા ન હતા. એક દિવસ પ્રહ્લલાદને મારવા માટે હિરયાનકશ્યપએ હોલીકા,ને કીધું કે તૂ પ્રહલાદને લઈ આગમાં બેસી
 
ભાઈની વાત માનતા હોલિકા હિરયાનકશ્યપના પુત્ર પ્રહલાદને લઈ આગ પર હોળીકા બેસી ગઈ. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી હોળી બળીને રાખ થઈ અને પ્રહલાદને તાપ પણ નહી લાગી. ત્યારથી આ તહેવાર બુરાઈ પર સારી જીતની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે. 
આ તહેવાર પ્રેમનો તહેવાર છે.
 
હોળીકા દહનનું મૂહૂર્ત 
હોળિકા દહન સોમવારે 9 માર્ચ 
હોળિકા દહન મુહૂર્ત- સાંજે 6.26 થી 8.52 સુધી 
સમયકાળ- 2 કલાક 26 મિનિટ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

વધુ જુઓ..

નવીનતમ

Kailash Parvat Mystery: શિવનુ નિવાસ સ્થાન કૈલાશ પર્વત માનસરોવર કેમ છે ? જાણો આનુ રહસ્ય

Happy Maha Shivratri 2025 Wishes in Gujarati : મહાશિવરાત્રીની શુભેચ્છા

Shiv Puran: શિવ અને રૂદ્રમાં શુ અંતર ? જાણો મહાદેવે વિષ્ણુને શુ બતાવ્યુ આનુ રહસ્ય

Mahashivratri 2025 : કોણ છે શિવનો પરિવાર ? જાણો ગુપ્ત રહસ્ય

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

આગળનો લેખ
Show comments