Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holi - હોળીની અગ્નિ કોને ન જોવી જોઈએ જરૂર જાણો

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2022 (15:41 IST)
હોળિકા દહનની અગ્નિને બળતા શરીરનો પ્રતીક ગણાય છે. તેથી કોઈ પણ નવપરિણીતને આ અગ્નિ નહી જોવી જોઈએ. તેને અશુભ ગણાય છે. તેનાથી તેમના નવા 
 
પરિણીત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. 
 
 જો તમે તમારા માતા-પિતાની એક જ સંતાન છો તો તમને હોળિકા દહનની અગ્નિને પ્રગટાવવાથી બચવુ જોઈએ. તેને શુભ નહી ગણાય છે. એક ભાઈ અને એક બેન થતા 
 
ભાઈ દ્વારા હોળિકા દહનની અગ્નિને પ્રગટાવી શકે છે. 
 
હોળિકા દહનના દિવસે શું નહી કરવુ જોઈએ 
1. હોળિકા દહનના દિવસે સફેદ ખાદ્ય પદાર્થ ગ્રહણ ન કરવા જોઈએ. 
2. હોળિકા દહનના સમયે માથા ઢાંકીને જ પૂજા કરવી જોઈએ. 
3. નવપરિણીત મહિલાઓને હોળિકા દહન ન જોવુ જોઈએ. 
4. સાસ-વહૂએ એક સાથે મળીને હોળિકા દહન ન જોવુ જોઈએ. 
5. આ દિવસે કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ન કરવા જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments