Webdunia - Bharat's app for daily news and videos

Install App

Wow! સવારની જગ્યા રાત્રે નહાવાથી મળે છે આટલા ફાયદા, જાણો

Webdunia
શુક્રવાર, 16 માર્ચ 2018 (08:22 IST)
નહાવવું એક દૈનિક ક્રિયા છે, જેને વધારેપણ લોકો સવારેના સમયે કામ પર જતાં પહેલા કરે છે. નહાવવાથી એક તરફ અમારા શરીરથી ગંદગી નિકળી જાય છે તો ત્યાં જ બીજી તરફ ફ્રેશ ફીલિંગ આવે છે. આમ તો કેટલાક એક્સપર્ટનો માનવું છે કે રાત્રે નહાવવાથી ઉંઘ સારી આવે છે અને થોડા દિવસની સારી શરૂઆત માટે સવારના સમયે નહાવું સારું છે. 
સવારે અને રાત્રે બન્ને સમય નહાવવાના પોત-પોતાના ફાયદા અને નુકશાન છે પણ રાત્રે નહાવવાથી શરીરથી દિવસભરના પરસેવું, ઑયલ અને એલર્જી તત્વ નિકળી ગાઢ ઉંઘ મળે છે અને ત્વચાને ચમકતી બનાવે છે. 
રાત્રે નહાવવાના ફાયદા 
 
દિવસભરની ગંદગી સાફ થઈ જાય છે. 
ડેલી મેલ ઑનલાઈનએ ઘણા અભ્યાસ કરીને ન્યૂયાર્કના આ વિષય પર નિષ્કર્ષ કાઢાવા માટે કહ્યું તો જણાવયું કે રાત્રે નહાવવાથી દિવસભરની ગંદગી સાફ થઈ જાય છે . કારણકે આ ગંદગીની સાથે બેડ પર સૂવાથી ઉંઘમાં પરેશાની આવી શકે છે અને ત્વચા સંબંધી એલર્જી પણ થઈ શકે છે. તેથી સ્વસ્થ રહેવા માટે રાત્રે સૂતા પહેલા નહાવું જરૂરી છે. 
 
તેની સાથે આ પણ કહેવું છે કે નહાવવાથી વધારે જરૂરી છે કે તમે રાત્રે સૂતા પહેલા ચેહરાને ધોવું. કારણકે આવું કરવાથી તમારા ઓશીંકા પર દિવસભરની ગંદહી અને તેલ લાગી જાય છે જેનાથી ચેહરા પર ખીલન ઓ કારણ બની શકે છે. 
 
ઉંઘ સારી હોય- નહાવાથી શરીરનો તાપમાન સામાન્ય હોય છે જેનાથી તમને જલ્દી અને સરસ ઉંઘ આવે છે. અભ્યાસ મુજબ સૂતાથી ઓછામાં ઓછાઅ 90 મિનિટ પહેલા નહાવવાથી શરીરનો તાપમાન સામાન્ય થઈ જાય છે અને  સરસ ઉંઘ આવે છે. તે ઉપરાંત શાવર લેવાથી મગજમાં કાર્ટિસોલ નામનો સ્ટ્રેસ હાર્મોન સ્તર ઓછું હોય છે અને માનસિક સ્વાસ્થય સુધરે છે. 
ચમકતી ત્વચા મળે છે રાત્રે શરીરની ત્વચાની કોશિકાઓ પોતે સ્વસ્થ બને છે અને મૃત કોશિકાઓને હટાવીને નવી કોશિકાઓ આવે છે. તેથી રાત્રે ઓછામાં ઓછું ચેહરા ધોઈને સૂવાથી વાત પર જોર આપે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments