Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફુદીનાની ચા પીવો, જાણો આ 5 લાભ

Webdunia
શુક્રવાર, 30 માર્ચ 2018 (08:26 IST)
ફુદીનાનો ઉપયોગ સ્વાદથી લઈને આરોગ્ય અને સૌંદર્ય વધારવા માટે કરાય છે. તમને તેનો પ્રયોગ ચટણી, શરબત કે રાયતાના રૂપમાં તો કરાય પણ ફુદીનાની ચા વિશે ઓછા જ લોકો જાણે છે અને આ પણ ફુદીનાની આ ચા મજેદાર સ્વાદની સાથે ઘણા સરસ ફાયદા માટે પીવાય છે. તો તમે પણ જાણી લો ફુદીનાની ચા પીવાના આ ચમત્કારિક લાભ 
 
જે લોકોએ ફુદીનાની ચા નું સેવન કર્યુ હતુ તેમની લાંબા સમયની સ્મરણશક્તિ અને સતર્કતામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. બીજી બાજુ કૈમોમિલ ચા નુ સેવન કરનારાઓમાં ફુદીનાની ચા અને ગરમ પાણીનુ સેવન કરનારા હરીફોની તુલનામાં સ્મૃતિ અને એકાગ્રતાની ક્ષમતામાં ઉણપ જોવા .
 
1. પેટથી સંકળાયેલી ઘણી સમસ્યા જેમ કે પેટના દુખાવા, જાડા, ઉબકા, મરોડ ગૈસ વગેરે માટે ફુદીનાની ચા ખૂવ ફાયદાકારી સિદ્ધ હોય છે. 
 
2. તાજગી અને ઠંડક આપવામાં આ ચાનો કોઈ જવાબ નહી. વિશ્વાસ માનો આ તમને રિફ્રેશ કરાવે છે અને પેટની ગર્મીને શાંત કરી ઠંડક બનાવી રાખે છે. 
 
3. જો તમે ખૂબ મુશ્કેલીથી કોઈ વસ્તુને યાદ રાખી શકો છો તો ફુદીનાની ચા પીવો. કારણ કે એક શોધમાં જાણવા મળ્યુ છે કે ફુદીનાની ચા સ્વસ્થ વયસ્કોની યાદગીરીને લાંબા સમય માટે સુધારી શકે છે. 
 
4. જો તમે જાડાપણ ઓછું કરવા ઈચ્છો છો તો તમને જરૂર આ ચાને પીવું જોઈએ. આ પણ વગર કોઈ સાઈડ ઈફેક્ટના વજન તો ઓછું કરશે જ તનાવથી પણ રાહત અપાવશે. 
 
5. આ મગજ માટે માટે ખૂબ ફાયદાકારી હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments