Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાનજીને પ્રસન્ન કરવું છે તો પહેલા આ 8 વાતને યાદ કરી લો

Webdunia
બુધવાર, 17 એપ્રિલ 2019 (20:56 IST)
હનુમાનજીને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે. રસ્તાપર ચાલતા તેમનો નામ સ્મરણ કરવા માત્રથી જ બધા સંકટ દૂર થઈ જાય છે. જે સાધક વિધિપૂર્વક સાધનાથી હનુમાનજીની કૃપા મેળવે છે, તેને કેટલાક નિયમોનો પાલન કરવુ જોઈએ. 
*હનુમાન સાધનામાં શુદ્દતા અને પવિત્રતા ફરજિયાત છે. પ્રસાદ શુદ્ધ ઘીનો બનેલું હોવું જોઈએ. 
* હનુમાનજીને તલનો તેલમાં મળેલા સિંદૂરનો લેપ કરવું જોઈએ. 
* હનુમાનજીને કેસરની સાથે ઘસેલું ચંદન લગાવું જોઈએ. 
* લાલ અને પીળા મોટા ફૂળ અર્પિત કરવું જોઈએ. કમળ, ગલગોટા, સૂર્યમુખીના ફૂલ અર્પિત કરતા પર હનુમાનજી પ્રસન્ન હોય છે. 
* નૈવેદ્યમાં સવારે પૂજનમાં ગોળ-નારિયળનો વાટકી અને લાડું, બપોરે ગોળ, ઘી અને ઘઉંની રોટલીનો ચૂરમા કે જાડી રોટલી અર્પિત કરવી જોઈએ. રાત્રેમાં કેરી, જામફળ, કેળા વગેરે ફળોનો પ્રસાદ અર્પિત કરવું. 
* જે નૈવૈધ હનુમાનજીને અર્પિત કરાય છે, તેને સાધકને ગ્રહણ કરવું જોઈએ. 
* મંત્ર જપ બોલીને કરી શકાય છે. હનુમાનજીની મૂર્તિની સાએ તેના નેત્રને જોતા મંત્રના જપ કરવું. 
પણ મહિલા તેના આંખને ન જોઈ ચરણની તરફ જુઓ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sooji Kheer Recipe: સોજીની ખીર બનાવવામાં સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે

Dal benefits: કઈ બિમારીમાં કઈ દાળ ખાવી હેલ્ધી રહેશે ? જાણો સેવન કરવાની યોગ્ય રીતે ને ફાયદા

કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક

શું તમે જાણો છો? લોહીમાં વધતી શુગર છીનવી શકે છે આંખોની રોશની; આ લક્ષણો દેખાય તો તરત જ સાવધ થાઓ

કાઠિયાવાડી લસણની ચટણી (Kathiyawadi Garlic Chutney)

વધુ જુઓ..

નવીનતમ

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

Pitru Dosh Mukti Upay: શનિવારે કરો પીપળ સાથે જોડાયેલા 4 ઉપાય, પિતૃ દોષથી મળશે મુક્તિ અને જાગી જશે ભાગ્ય

Aaj Nu panchang- આજનુ પંચાગ - 13 જૂન 2026

Shukra Pradosh Vrat Katha: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે વાંચો આ પાવન કથા, દરેક દુ:ખ થશે દૂર

આગળનો લેખ
Show comments