Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chaitra Purnima 2021 : ક્યારે છે ચૈત્ર પૂર્ણિમા, જાણો તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ

Webdunia
શનિવાર, 24 એપ્રિલ 2021 (08:42 IST)
હિંદુ ધર્મમાં પૂર્ણિમાની તિથિનુ વિશેષ મહત્વ હોય છે. ચૈત્ર પૂર્ણિમા હિંદુ નવવર્ષની પ્રથમ પૂર્ણિમા હોય છે. આ પાવન દિવસે હનુમાનજીનો જન્મોત્સવ પણ ઉજવાય છે. આ દિવસે હનુમાનજીએ માતા અંજનીના ખોળે જન્મ લીધો હતો. હનુમાનજીનો જન્મોત્સવ હોવાથી આ દિવસનુ મહત્વ પણ વધી જાય છે આવો જાણીએ ચૈત્ર પૂર્ણિમા તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ 
 
ચૈત્ર પૂર્ણિમા તિથિ
 
27 એપ્રિલ, 2021 મંગળવાર 
 
પૂર્ણિમા તારીખ પ્રારંભ - 26 એપ્રિલ 2021, સોમવાર, બપોરે 12 વાગીને 44 મિનિટથી 
પૂર્ણિમા તારીખ સમાપ્ત - 27 એપ્રિલ, 2021, મંગળવાર, સવારે 9.01 વાગ્યે
 
ચૈત્ર પૂર્ણિમા પૂજા વિધિ
 
- સવારના સ્નાન વગેરેથી પરવારીને ઉપવાસનો સંકલ્પ લો.
- પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ઘણું મહત્વ છે. પરંતુ હાલ કોરોના વાયરસને કારણે સ્વસ્થ રહેવા માટે ઘરમાં જ રહેવું વધુ સારું છે. તમે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શકો છો.
- આ દિવસે વિધિ વિધાનથી ભગવાન હનુમાનની પૂજા કરો.
- આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસનાનું પણ વિશેષ મહત્વ છે.
- હનુમાન ચાલીસાના પાઠ કરો.
- હનુમાનજીને ભોગ લગાવો અને પછી હનુમાનજી અને બધા દેવી દેવતાઓની આરતી કરો 
 
ચૈત્ર પૂર્ણિમાનુ મહત્વ
 
- ચૈત્ર પૂર્ણિમાનું વ્રત કરવાથી અનેકગણુ ફળ મળે છે.
- આ દિવસે હનુમાન જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે.
- આ પાવન દિવસે હનુમાનજીની પૂજા કરવાથી સંકટોમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
- આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments