Webdunia - Bharat's app for daily news and videos

Install App

Importance of guru poornima- ગુરૂ પૂર્ણિમા - મહત્વ અને નિબંધ

Webdunia
શુક્રવાર, 3 જુલાઈ 2020 (18:08 IST)
આમ તો ઘણા ધર્મમા લોકોની જુદી-જુદી માન્યતા હોય છે જેમ કે હિન્દુ મંદિર જાય છે, સિખ ગુરૂદ્વારે જાય છે, તો મુસ્લિમ લોકો મસ્જિદ જાય છે અને ક્રિશન લોકો ચર્ચ જાય છે. આ લોકોના તેમના ધર્મના દેવી દેવતાઓને પૂજવાનો જુદા-જુદા તરીકા  પણ હોય છે. પણ તોય પણ એક એવી વસ્તુ છે જેને  આ બધા એક સાથે માતે અને પૂજે છે "ગુરૂ" ગુરૂ કોઈ પણ હોઈ શકે છે. એક સંત મહાત્મા કે કોઈના ફાદર કે કોઈ એક સાધારણ શાળા કે કૉલેજમાં ભણાવતું કે કોઈ પણ ગુરૂ જ હોય છે.આ કહી શકાય છે. કે શાળા School જ એક પહેલી એવી જગ્યા છે, જ્યાં એક બાળક તેનમા જીવનમાં પહેલી વાર જીવનના પહેલા ગુરૂના સંપર્કમાં આવે છે અને શાળા જ એક એવી જગ્યા છે જ્યાં એક બાળક તેમના જીવનઓ પાઠ ભણે છે.  

ગુરૂ પૂર્ણિમાના દિવસે આ 8 કામ કરવાથી મળશે વધારે પુણ્ય

 
પ્રાચીન કાળમાં કોઈ શાળા કે કોલેજ નહી થતા, તે સમયે છાત્રોના ઋષિઓના આશ્રમમાં આવીને વિદ્યા ગ્રહણ કરતા હતા. તે સમયે કોઈ પણ વિદ્યાર્થીના જીવનનો એક પ્રહર ગુરૂ  સાથે જ વિતાય છે. તેથી એક વિદ્યાર્થીના જીવનમાં ગુરૂનો એક ખાસ મહ્ત્વ હોય છે. ગુરૂ જ તેને જીવન જીવવાની બધી કળા શીખડાવે છે. 
 
ગુરૂનુ મહત્વ
ગુરૂ જીવનના અંધકારને દૂર કરે છે. 
ગુરૂ જ આપણા જીવની અજ્ઞાનતાને દૂર કરીને જ્ઞાનનો દીપક પ્રગટાવે છે.
તેથી ગુરૂપૂર્ણિમાને ગુરૂની વંદના કરવી જોઈએ. 
કોઈ પણ માણસનો જીવન ગુરૂ વગર અધૂરો છે. 
ગુરૂ કોઈ પણ હોઈ શકે છે અમારા માતા-પિતા, પુત્ર-પુત્રી, દોસ્ત કે કોઈ સામાન્ય માણસ પણ.. 

Child Story - ગુરૂ ભક્ત Eklavya - સાચી ગુરુ દક્ષિણા
 
ગુરૂ અને વ્યાસ પૂર્ણિમા કથા 
અમારા  બધાના જીવનમાં ગુરૂનો બહુ વધારે મહત્વ છે. ગુરૂ જ અમારી અંદર અજ્ઞાનતાનો અંધકાર મટાવી અમારી અંદર જ્ઞાન પ્રકાશ ભરે છે. એવી માન્યતા છે કે આ રીતે કોઈ એક આષાઢ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયું હતું. તે તેના જ નામ પર તેને વ્યાસ પૂર્ણિમા Vyas poornima પણ કહેવાય છે. તેને જ બધી માનવ જાતિને પહેલી વાર વેદ જ્ઞાન આપ્યું હતું. પહેલીવાર વેદ દર્શન માનવ જાતિના મધ્ય લાવવાના કારણેથી તેને પ્રથમ ગુરૂનો દર્જા આપ્યું હતું. ત્યારથી તે દિવસે તેનો જન્મ દિવસના રૂપમાં ગુરૂપૂર્ણિમાનો તહેવાર ઉજવાય છે. 
 
આ તહેવારનો મહ્ત્વ દરેક સમયે આ રીતે જ બન્યું રહેશે કારણકે અમારા જીવનમાં કોઈ પણ રીતે અમારા ગુરૂઓની ભૂમિકા બની રહેશે. 
 
આ દિવસે માતા-પિતા અને ઘરના બધા વડીલ સભ્યોના પગે લાગવા જોઈએ. 

આપ બધાને ગુરૂપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા .. 
                                                                                                                                                  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments