Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vasant Panchmi Pakwan -આ કારણે વસંત પંચમી પર બને છે પીળા રંગના પકવાન

Webdunia
સોમવાર, 27 જાન્યુઆરી 2020 (17:47 IST)
ભારતમાં ઉજવનાર દરેક તહેવારનો પોતાનું જુદો જ મહત્વ છે. વર્ષના શરૂઆતમાં મકરસંક્રાતિ પછી વસંતપંચમી એવો તહેવાર છે જેને લોકો હર્ષોલ્લાસથી મનાવે છે. આ તહેવારમાં બુદ્ધિ, વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. યુવા છોકરીઓ ચળકતાં પીળા કપડાં પહેરી ઉત્સવમાં ભાગ લે છે. પીળો રંગ આ ઉત્સવ માટે એક ખાસ અર્થ રાખે છે કારણકે આ પ્રકૃતિની પ્રતિભા અને જીવનની જીવંતતાનો પ્રતીક ગણાય છે.  કેસરિયા ભાત
વસંત પંચમીના અવસર પર લોકો ન માત્ર પીળા રંગાના કપડા પહેરે છે. વસંત પંચમીના દિવસે પીળા રંગની મીઠાઇ બનાવામાં આવે છે.વસંતી રાયતુ
ગૃહણીઓ વસંતપંચમીના દિવસે સ્વાદિષ્ટ પકવાન બનાવે છે. વસંત પંચમીમાં પીળો રંગ પ્રમુખ હોય છે, કારણ કે લોકો માત્ર પીળા રંગના કપડા જ નહીં પરંતુ દેવીને ચઢાવવા માટે બનાવાનું ભોજન પણ પીળા રંગનું હોય છે. ઘણાં પારંપારિક પીળા રંગની મીઠાઇઓનું સંબંધી અને ભાઇબંધી વચ્ચે લેવણ-દેવણ પણ કરવામાં આવે છે.

વસંતી પૂરી

દરેક મીઠાઇઓને પીળા રંગની બનાવા માટે તેમાં કેસર કે પીળો રંગ નાંખવામાં આવે છે. આ તહેવારમાં એક વિશેષ પ્રકારની કેસર હલવા નામની મીઠાઇને આટા, ખાંડ, માવા  અને ઇલાયચી પાઉડર બનાવીને ખાય પણ છે. આ ડિશમાં કેસરના રેશાઓથી સ્વાદ આપી શકાય છે. જેના કારણે મીઠાઇઓને પીળો કલર આપી શકાય છે.
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments