Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રેસિપીને જોયા પછી તમે ક્યારે પણ તરબૂચના છાલટાને ફેંકશો નહી (Kids candy - tutti fruity

Webdunia
મંગળવાર, 15 મે 2018 (14:48 IST)
મિત્રો તમે તરબૂચના છાલટાને શું કરો છો અરે સાધારણ વાત છે ફેંકી જ નાખતા હશો .. આજે હું તમને તરબૂચના છાલટાથી બનાવશે તૂટી ફૂટી તરબૂચમા ત્રણ ભાગ હોય છે લાલ, સફેદ અને લીલો.. તેમાં થી આજે અમે તમને તેના સફેદ ભાગથી તૂટી ફ્રૂટી બનાવશે. 
 
સૌથી પહેલા તરબૂચના લાલ અને લીલો ભાગને જુદો કરો. પછી તેના સફેદ ભાગના નાના-નાના ટુકડા કરો. 
એક વાસણમાં પાણી નાખી તેને ઉકાળી લો.
આ નાના નાના ટુકડાને ગરમ પાણીમાં એક બાઉલમાં લીડ લગાવીને 10 મિનિટ ઉકાળવું છે. 
ત્યારબાદ તેને નિથારી લેવું. 
પછી 1 વાટકી ખાંડમાં 2 વાટકી પાણી નાખી શુગર સિરપ તૈયાર કરવું છે. 
જ્યારે બધી ખાંડ પિઘળી જાય તો તેમાં બાફેલા તરબૂચના ટુકડા નાખો. 
આ ટુકડાને 10 મિનિટ માટે ચાશનીમાં ઉકાળવું. 
10 મિનિટ પછી ગૈસ બંદ કરી નાખો. 
પછી તેમાં વેનિલા એસેંસ નાખવું 
પછી જુદા -જુદા ચાર વાટકીમાં ચાશનીની સાથે કાઢી જુદા જુદા રંગ નાખો. અને મિક્સ કરો. 
તે વાટકીઓને 24 કલાક કે 1 દિવસ માટે મૂકી દો 
પછી વધારે પાણીને ગાળીને જુદો કરવું. અને તેને થોડું સુકાવી લો. 
કેંડી કે તૂટી ફ્રૂટી તૈયાર છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments