Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરબતનો ટેસ્ટ બમણુ કરી શકાય છે.

Webdunia
શુક્રવાર, 7 એપ્રિલ 2017 (16:31 IST)
ગરમી આવી ગઈ છે. આ મૌસમમાં વધારે પેયપદાર્થ શરબત હોય છે. આવો જાણીએ કેવી રીતે સાધારણ  
શરબતને ફ્લેવર આપવા માટે તેમાં ઈલાયચી અને તુલસી પાવડરનો ઉપયોગ કરી શકો છો. 
- માકટેલ કે શરબત બનાવા માટે બરફનો ભૂકો પહેલાથી જ તૈયાર કરીને રાખવી. તેને મિક્સરમાં ક્રેશ કરી લો કે પછી કોથળીમાં ભરીને કૂટી લેવી. 
- ઘરમાં હમેશા ફુદીના પાવડર રાખવું. તેનાથી જ્યારે પણ તમે શરબત બનાવશો તો વગર ફુદીના પાનને પણ તેને સર્વ કરી શકો છો. તેનાથી સ્વાદમાં નવાપન આવશે અને સુગંધ પણ સારી આવશે. 
- શરબતમાં ખાંડ નહી નાખવી હોય તો સિરપ નાખવું. 
- તડબૂચનો શરબત બનાવતા સમયે તેમાં ખાંડની જગ્યા મધનો ઉપયોગ કરવું. આ હેલ્દી પણ બનશે ટેસ્ટી પણ . 
-લીંબૂનો શરબત બનાવતા પહેલા તેને હળવું ગર્મ કર્યા પછી રોલ કરી લો. તેનાથી તેનું વધારે રસ તમે કાઢી શકો છો. 
- જો દહીં ઓછું છે અને લસ્સી નહી બનાવી શકી રહ્યા હોય તો તેનું શરબત બનાવી લો. એક કપ દહીંમાં 5 કપ ઠંડા પાણી, મીઠું, એક ચમચી લીંબૂનો રસ એક ચમચી કોથમીર-ફુદીનાને પેસ્ટ મિક્સ કરી લો. અને બરફ નાખીને સર્વ કરવું. 
- વેળનો શરબત બનાવા માતે હમેશા પીળા અને પાકેલા રંગના જ ફળ લેવું. 
- શરબતનો સૌથી જરૂરી ભાગ ખાંડ છે. જ તમે તેમાં ખાંડ પાવડરનો ઉપયોગ કરશો તો આ જલ્દી તૈયાર થઈ જાશે. 
- જો તમે રૂહ અફજાથી શરબત બનાવી રહ્યા છો તો ખાંડ ન નાખવી. જ જરૂર લાગે તો જ નાખવી. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments