Webdunia - Bharat's app for daily news and videos

Install App

Recipe બંગાળી લાલ કોળાની ચટણી

Webdunia
સોમવાર, 24 મે 2021 (11:21 IST)
Bengali Chutney Recipe-  કોળુની શકાનો સ્વાદ ભલે તમને સારું ન લાગતુ હોય પણ બંગાળી લાલ કોળાની ચટણીનો સ્વાદિષ્ટ ટેસ્ટ તમને કોળાનો દીવાનો બનાવી નાખશે. જી હા ભોજનની સાથે પીરસાઈ ગઈ આ ચટણી ન માત્ર ભોજનનો સ્વાદ વધારી નાખે છે પણ તમારી ભૂખને પણ વધારવાનો કામ કરે છે આવો જાણીએ કેવી રીતે બને છે આ સ્વીટ અને સ્પાઈસી ટેસ્ટી લાલ કોળુની ચટણી. 
બંગાળી લાલ કોળાની ચટણી બનાવવા માટે સામગ્રી 
- 250 ગ્રામ કોળું 
- 100 ગ્રામ ખાંડ 
- 1 ટીસ્પૂન તેલ 
- 4-5 લસણની કળીઓ 
- 1 ટીસ્પૂન લાલ મરચાં પાઉડર 
- 1/2 ટીસ્પૂન ગરમ મસાલા 
- 1 લીંબૂ 
- 50 ગ્રામ સિરકો 
 
બંગાળી લાલ કોળાની ચટણી બનાવવાની વિધિ 
બંગાળી લાલ કોળુની ચટણી બનાવવા માટે સૌથી પહેલા લસણને છીલીને તેને ઝીણુ વાટી લો. 
હવે કોળાને છીને કાપી લો. કડાહીમાં તેલ ગરમ કરીને વાટેલુ લસણ નાખી સંતાડો. 
હવે લાલ મરચ અને ગરમ મસાલા નાખે તેને સારી રીતે સંતાડો. ત્યારબાદ કોળાના ટુકડા નાખી મધ્યમ તાપ પર કોળુને રાંધો. 
હવે તેમાં ખાંડ નાખી સારી રીતે રાંધો અને ઠંડુ કરી લો. ઠંડા થયા પછી રાંધેલા કોળામાં સિરકો મિક્સ કરી તેને વાટી લો. કોળાને વાટયા પછી તેમાં લીંબૂનો રસ અને મીઠુ મિક્સ કરો. 
કોળુની સ્વાદિષ્ટ ખાટી મીઠી ચટની બનીને તૈયાર છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments