Webdunia - Bharat's app for daily news and videos

Install App

Recipe- રાઈ- મરચાનુ અથાણુ

Webdunia
સોમવાર, 21 માર્ચ 2022 (14:22 IST)
રાઈનો અથાણુ બનાવવાની સામગ્રી 
મરચાં 20-30 
1 કપ રાઈ (ક્રશ કરેલી) 
1/2 ટીસ્પૂન હળદર 
1/2 ટીસ્પૂન હીંગ 
1 ટીસ્પૂન વરિયાણી (ક્રશ કરેલ) 
તેલ જરૂર પ્રમાણે 
મીઠુ સ્વાદ પ્રમાણે 
1 ટીસ્પૂન લીંબૂનો રસ 
 
રાઈનો અથાણુ બનાવવા માટે 
સૌથી પહેલા મરચાને સારી રીતે ધોઈને સુકાવી લો. ઠૂંઠા કાઢીને એક -એક કરીને બધા મરચમાં ચીરો લગાવિ. ધ્યાન રાખો કે મરચાના બે ભાગ ન થાય. એક વાટકીમાં રાઈ મીઠુ, હળદર, હીંગ વરિયાળી થોડુ તેલ અને અડધી નાની ચમચી લીંબૂનો રસ નાખી એક સાથે મિક્સ કરો. તૈયાર મિશ્રણને બધા મરચામા ભરી લો. બાકીનો બચેલુ મિશ્રણ તેલ અને લીંબૂનો રસ મરચા પર નાખી સારી રીતે મિક્સ કરી લો હવે તેને એક બરણીમા ભરીને એક કલાક માટે મૂકી દો. તૈયાર છે રાઈ વાળા મરચા એયર ટાઈટ કંટેનરમાં બંદ કરી ફ્રીજમાં રાખો. તમે આ અથાણુ એક મહીના સુધી રાખીને ખાઈ શકો છો. તમને જો કોઈ મસાલાથી એલર્જી છે તો તમે તે મસાલાને સ્કિપ કરી શકો છો. લીંબૂના રસની જગ્યા આમચૂરનો ઉપયોગ પણ કરી શકો છો. 
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments