Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેસીપી- મારવાડી બટાટા Sabzi

Webdunia
ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (20:02 IST)
સામગ્રી
4-5 બટાટા 
2 મોટા ટમેટા
અડધું ઈંચ આદુનો ટુકડો 
1 લીલા મરચાં 
1 નાની ચમચી હળદર 
સ્વાદપ્રમાણે મીઠું 
અડધી નાની ચમચી ગરમ મસાલા 
અ મોટી ચમચી ઘી 
અડધી ચમચી હીંહ 
1 ચમચી જીરું 
અડધી નાની ચમચી ધાણા પાવડર 
અડધી નાની ચમચી લાલ મરચા પાવડર 
1 મોટી ચમચી કોથમીર 
 
વિધિ- સૌપ્રથમ એક વાસણમાં જરૂરત મુજબ પાણી નાખી બટાટા બાફી લો. 
- બાફ્યા બટાટાને છીલીને નાના ટુકડામાં કાપી લો . 
- હવે ટમેટા લીલા મરચા અને આદુંને મિકસરમાં વાટી પેસ્ટ બનાવી લો. 
- એક કડાહીમાં તેલ નાખી ગર્મ કરો. જ્યારે તેલ ગર્મ થઈ જાય તો તેમાં હળદર અને વાટેલું ટમેટા નાખી ધીમા તાપ પર મૂકો. 
- જ્યારે ગ્રેવી તેલ મૂકવા લાગે તો તેમાં બટાટા નાખી થોડી વાર હલાવતા રાંધો અને પછી એક ગિલાસ પાણી નાખી દો. 
- ત્યારબાદ તેમાં મીઠું,ધાણા પાઉડર અને ગરમ મસાલા નાખી ઉકાળ આવવા દો. એક ઉકાળ પછી 3-4 મિનિટ ધીમા પાર પર રાંધી તાપ બંદ કરી નાખો. 
- હવે તડકા પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થયા પછી તેમાં જીરું, હીંગ અને લાલ મરચાં પાઉડર નાખી શેકો અને પછી તે શાકમાં નાખી દો. 
- કોથમીરથી ગાર્નિશ કરી પરાંઠા કે પૂરી સાથે સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments