Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાદિષ્ટ રેસીપી - પૌઆ કટલેટ

Webdunia
બુધવાર, 27 જાન્યુઆરી 2016 (16:38 IST)
જો તમે બાળકોને સવારે નાસ્તો કે સ્નેક્સમાં પૌઆ અને બ્રેડથી બનેલી કટલેટ ખવડાવશો તો તેને ખાઈને ખૂબ જ ખુશ થશે.  તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ મુકી શકો છો. આવો જાણીએ  બનાવવાની વિધિ 
 
સામગ્રી - પૌઆ 1 કપ, મેદો 2 ચમચી. મધ્યમ આકારના બાફેલા બટાકા-3, તેલ 2 કપ, રાઈ 1/2 ચમચી. ડુંગળી ઝીણી સમારેલી 1,  લાલ મરચાંનો પાવડર, 2 સમારેલા લીલા મરચાં, હળદર પાવડર, આમચૂર પાવડર, 1/2 ચમચી, મીઠુ સ્વાદમુજબ 
 
બનાવવાની રીત - પૌઆને 5 મિનિટ માટે પાણીમાં પલાળીને મુકી દો.  પેનમાં તેલ ગરમ  કરી તેમા બટાકાને કાપીને 2-3 મિનિટ માટે ફ્રાય કરો.  હવે તેમા લાલ મરચાંનો પાવડર, લીલા મરચાંનો પાવડર મિક્સ કરો અને મિશ્રણને એક વાડકીમાં પલટી નાખો. 
 
આ મિશ્રણ સાથે પલાળેલા પૌઆ, મીઠુ, સમારેલા લીલા ધાણા, કાપેલા કાજુ અને લીંબુનો રસ મિક્સ કરો.  હવે આ મિશ્રણને 8થી 12 ભાગમાં વહેંચીને  તેને કટલેટનો શેપ આપો. 
 
કડાહીમાં તેલ ગરમ કરો અને તેમા તૈયાર કટલેટ્સને સોનેરી ભૂરા રંગનુ થતા સુધી તળો.  જ્યારે કટલેટ તૈયાર થઈ જાય ત્યારે તેને ટિશૂ પેપર પર કાઢી મુકો.  હવે ગરમા ગરમ પોહા કટલેટને પોતાની પસંદની ચટણી સાથે સર્વ કરો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Electric Scooter Buying Guide 2026 : EV સ્કુટર ખરીદતા પહેલા જાણી લો 10 જરૂરી વાતો, નહી થાય નુકશાન

સાડા છ વર્ષની પૌત્રીને કાર ચલાવવા આપી, સબ-ઇન્સ્પેક્ટરનો વીડિયો વાયરલ થતા લોકો ભડક્યા; કેસ નોંધાયો

માંજલપુર પેટાચૂંટણી: ભાજપ સામે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા

રામ મંદિરના CEO માટે નોકરીની શરૂઆત; 50 થી 70 વર્ષની ઉંમરના લોકો અરજી કરી શકે છે; હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન જરૂરી

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

વધુ જુઓ..

ધર્મ

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 13, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Show comments