Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેસીપી - ડુંગળીનુ અથાણું

Webdunia
શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (11:35 IST)
તમે અત્યાર સુધી ડુંગળીનુ સલાદ, ડુંગળીનુ સાલન અને ડુંગળીની ચટણી ખાધી હશે. પણ કદાચ જ ડુંગળીનુ અથાણુ કદાચ જ ચાખ્યુ હશે.  પકવાનગળીમાં જાણો ડુંગળીના અથાણાની રેસીપી. 
જરૂરી સામગ્રી - 1 કિલો નાની સાઈઝની ડુંગળી, 3 નાની ચમચી લાલ મરચુ પાવડર, 2 ચમચી હળદર પાવડર, 4 ચમચી આમચૂર, 5-6 ચમચી મીઠુ, 2 લીંબૂનો રસ, 10 ચમચી સરસવ પાવડર, 1 ચમચી સંચળ, એક ચોથાઈ કપ તેલ. 
 
બનાવવાની રીત - સૌ પહેલા ડુંગળીને છોલી લો અને ચાર ટુકડામાં કાપી લો. હવે ડુંગળીને પુષ્કળ મીઠુ અને લીંબુના રસથી લપેટીને લગભગ 4 કલાક માટે મુકી દો. 
 
કાંચનો એક જાર લો. તેમા ડુંગળી, તેલ, આમચૂર, સંચળ, લાલ મરચુ, હળદર અને સરસવનો પાવડર નાખો. હવે ઉપરથી બચેલુ તેલ અને લીંબૂનો રસ નાખી દો.  પછી મીઠુ નાખીને જાર બંધ કરો.  આ જારને 12 દિવસ માટે મુકી દો અને ડુંગળી નરમ પડી જાય પછી સર્વ કરો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

વધુ જુઓ..

ધર્મ

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments