Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ કરવા ચૌથ પર મોઢુ મીઠુ કરવા બનાવો કેસર શ્રીખંડ

Webdunia
ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (16:31 IST)
સામગ્રી - 500 ગ્રામ શ્રીખંડ બનાવવા માટે 1 લીટર દૂધ, કેસર, ઈલાયચી, દહી મોળુ 50 ગ્રામ, ખાંડ 200 ગ્રામ, જાયફળ પાવડર એક ચમચી, ચારોળી 5 ગ્રામ. 
 
રીત - સૌ પ્રથમ દૂધને ગરમ કરો, હવે એક કપમાં થોડુ દૂધ લઈ તેમાં કેસર ઓગાળી આ દૂધ સમગ્ર દૂધમાં મિક્સ કરો. દૂધ એકદમ ઠંડુ થાય કે તેમા બે ચમચી દહીં ઉમેરી દો. હવે આ દૂધને ગાળી લો. પછી બધુ દહી દૂધમાં નાખી દો. જો તમે રાતે આવુ કરશો તો સવાર સુધી દહી તૈયાર થશે.
 
હવે એક થાળી પર કોટન કપડુ પાથરો અને ઉપરથી દહીં પાથરી દો. ધીરે ધીરે દહીમાં રહેલુ પાણી નીકળી જશે લગભગ એક કલાક સુધી રહેવા દો જેથી દહીનું સંપૂર્ણ પાણી નીતરી જાય. હવે કપડાને દહી સાથે ઉચકી લો અને દહીને એક તપેલીમાં કાઢી લો. આ પ્રકારે તૈયાર થયેલા દહીને મસકો કહે છે. હવે આ મિશ્રણમાં ખાંડ નાખી મિક્સ કરો. ખાંડ ઓગળી જાય કે તેને ઝીણા કપડાં વડે ગાળી લો. ઉપરથી ઈલાયચી પાવડર, જાયફળ પાવડર, ચારોળી નાખી હલાવો. હવે શ્રીખંડને ઠંડુ કરી ગરમા ગરમ પૂરી સાથે પરોસો.
 
આ શ્રીખંડમાં કેરી, પાઈનેપલ, દ્રાક્ષ, સફરજન પણ ઉમેરીએ તો ફ્રુટ શ્રીખંડ બની જશે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments