Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂપર્વ- જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડો પ્રસાદ

Webdunia
મંગળવાર, 12 નવેમ્બર 2019 (16:58 IST)
ગુરૂદ્વારામાં લંગરનો પ્રસાદમાં મળત્યં કડો પ્રસાદ બધા લોકોને ખૂબ પસંદ હોય છે. આ કડો પ્રસાદ લોટથી બને છે. 
ઘણી વાર લોકો ઘરમાં પણ આ પ્રકારનો શીરો બનાવવાની કોશિશ કરે છે. પણ પોતે બનાવેલું શીરામાં ગુરૂદ્વારેમાં મળતું પ્રસાદ જેવું સ્વાદ નહી આવે છે. જો તમે પણ એવા જ લોકોની લિસ્ટમાં શામેલ છો તો તમારી પરેશાની દૂર કરતા તમને જણાવીએ કે આખરે કેવી રીતે બને છે ગુરૂદ્વારા સ્ટાઈલમાં કડો પ્રસાદ 
 
સામગ્રી - ઘઉંનો લોટ કરકરું એક વાડકી, ઘી બે મોટી ચમચી, ખાંડ એક વાડકી, બે વાડકી પાણી
 
બનાવવાની રીત - એક કઢાઈમાં ઘી તપાવી તેમા લોટને સારી રીતે સેકી લો. લોટ બદામી થાય કે તેમા ખાંડ અને થોડુ પાણી નાખીને હલાવતા રહો. પાણી 
 
એટલુ જ નાખવુ જેટલા પ્રમાણમાં લોટ ભીનો થાય અને ખાંડ ઓગળી જાય. પાંચ મિનિટ ગેસ પર મુકીને ઉતારી લેવુ. 
આ શીરો બાળકો માટે ઠંડીમાં પૌષ્ટિક છે, અને 
સુવાવડી સ્ત્રીઓ માટે આ શીરો ઘણો જ પૌષ્ટિક છે. 
ઉપરથી સુકો મેવો ભભરાવો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Ganesh Chaturthi 2024 - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

Ganesh Chaturthi Wishes & Quotes 2024 - ગણેશ ચતુર્થી પર આ શાનદાર સંદેશા સાથે તમારા સંબધીઓ અને મિત્રોને આપો શુભકામનાઓ

Hartalika Teej Upay: કેવડાત્રીજના દિવસે જરૂર કરો આ ઉપાય, દાંપત્ય જીવન રહેશે ખુશહાલ, જીવનસાથીને પણ મળશે સફળતા

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

આગળનો લેખ
Show comments