Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરે જ બનાવો ઈન્દોરી આલુ કચોરી

Webdunia
શનિવાર, 27 જુલાઈ 2019 (01:16 IST)
બટાકાની કચોરી સવારે નાસ્તા કે પછી સ્નેકના રૂપમાં ખાઈ શકો છો.  જે દિવસ તમારા બાળકોને રજા હોય કે પછી તમે જાતે ઓફિસમાંથી રજા પર છો તો બટાકાની કચોરી બનાવવાનુ ન ભૂલો. તમે તેને સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો. તો આવો આજે અમે તમને આ બનાવવાની રીતે વિશે બતાવી રહ્યા છે. 
 



લોટ માટે સામગ્રી 
 
- મેદો કે ઘઉંનો લોટ - 300 ગ્રામ 
- રવો 200 ગ્રામ 
- મીઠુ - સ્વાદમુજબ 
- બેકિંગ સોડા - 1/4 ચમચી 
-  તેલ - 2 ચમચી 
ભરાવનની સામગ્રી -  બટાકા 300, તેલ 1 ચમચી, જીરુ 1/2 ચમચી, ધાણા પાવડર 1 ½ ચમચી, લીલા મરચા - 2  
 આદુનો ટુકડો - 1 ½ ઈંચ, તળવા માટે તેલ 
 
બનાવવાની રીત - સૌ પહેલા કચોડી માટે લોટ બાંધી લો. જેને માટે તમારે સામાન્ય ગરમ પાણીનો ઉપયોગ કરવો પડશે.  લોટ બાંધીને તેને અડધો કલાક માટે ઢાંકીને મુકી દો.  હવે બટાકાને બાફી લો પછી તેને છોલીને નાના ટુકડા કરી લો.  હવે કઢાઈમાં તેલ ગરમ કરો તેમા જીરુ નાખો.  પછી ધાણા પાવડર, લીલા મરચા, મીઠુ અને છીણેલો આદુ નાખીને 2-3 મિનિટ ફ્રાઈ કરો. 
હવે લોટની લીંબૂના આકારના લૂવા બનાવી લો. પછી તેણે હળવો દબાવીને વણી લો અને વચ્ચે એક કે દોઢ ચમચી ભરાવણ સામગ્રી ભરો.  કચોરીના કિનારાને વાળીને બંધ કરીને હલકા હાથે વણી લો.  હવે આ રીતે બધી કચોરીઓ તૈયાર કરી લો અને ગરમ તેલમાં બ્રાઉન થતા સુધી તળી લો.  તાપને મધ્યમ જ રાખો અને વચ્ચે પલટતા રહો. 
પછી કચોરીને નેપકિનમાં મુકીને પ્લેટમાં સર્વ કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments