Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંડિયન સ્ટાઈલમાં બનાવો - મશરૂમ કરી

Webdunia
સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (16:59 IST)
આમ તો  ભારતીય રસોઈમાં મશરૂમથી અનેક વસ્તુઓ બને છે. લોકો પિઝ્ઝા, બર્ગરની ટોપિંગમાં પણ મશરૂમ ખાવુ પસંદ કરી રહ્યા છે પણ તેનો અસલી સ્વાદ મશરૂમ કરીમાં છે એ પણ ઈંડિયન સ્ટાઈલમાં બનનારી મશરૂમ કરીમાં. 
 
જરૂરી સામગ્રી -  
 
2 કપ મશરૂમ 
1 કપ ટુકડામાં સમારેલી ડુંગળી 
અડધો કપ સમારેલા ટામેટા 
એક ઈંચ આદુનો ટુકડો 
4 લસણની કળી 
10 બદામ ગીરી 
3 મોટી ચમચી તેલ 
1/4 નાની ચમચી હળદર પાવડર 
2 તમાલપત્ર 
3 લીલી ઈલાયચી 
એક ઈંચ તજનો ટુકડો 
1 નાની ચમચી લાલ મરચા પાવડર 
1 નાની ચમચી ગરમ મસાલા 
1/2 નાની ચમચી ધાણા જીરુ 
1/2 નાની ચમચી કસૂરી મેથી 
સ્વાદ મુજ મીઠુ 
સજાવટ માટે 
સમારેલા લીલા ધાણા 
ફ્રેશ ક્રીમ 
બનાવવાની રીત - સૌ પહેલા મીડિયા તાપ પર પેન મુકો. તેમા ડુંગળી, ટામેટા, લસણ નાખીને 4-5 મિનિત સુધી તેજ તાપ પર ચલાવી લો. 
- તાપ બંધ કરીને ઠંડુ કરી લો. 
- ત્યારબાદ મિક્સર જારમાં કે સિલબટ્ટા પર તળેલી સામગ્રી આદુ અને બદામ નાખીને વાટીને પેસ્ટ બનાવી લો. 
- જો પેસ્ટ વધુ ઘટ્ટ હોય અને વાટવામાં તકલીફ પડે તો તેમા થોડુ પાણી નાખીને વાટી લો. 
- મીડિયમ તાપ પર એક કડાહીમાં તેલ નાખીને ગરમ થવા માટે મુકો. 
- જ્યારે તેલ ગરમ થઈ જાય તો તેમા તમાલપત્ર ઈલાયચી અને તજ નાખીને સેકો 
- જ્યારે સુગંધ આવે તો ત્યારે તૈયાર પેસ્ટ નાખીને હલાવો.. ગેસ ફાસ્ટ રાખો  
- આ પેસ્ટને સાંતળવા માટે 10-15 મિનિટ લાગશે 
- જ્યા સુધી પેસ્ટ તૈયાર થઈ રહ્યુ છે મશરૂમ ભીના કપડાથી લૂછીને ટુકડામાં કાપી લો 
- જ્યારે પેસ્ટ તેલ છોડવા માંગે ત્યારે તેમા હળદર ગરમ મસાલો લાલ મરચુ અને ધાણાજીરુ નાખીને સારી રીતે મિક્સ કરી લો. 
- 1-2 મિનિટ સેક્યા પછી મસાલામાં મશરૂમ અને મીઠુ નાખી દો. 
- તેને 2-3 મિનિટ સેકાયા તેમા એક કપ ગરમ પાણી નાખીને ઉકાળો 
- જ્યારે તે સારી રીતે ઉકળી જાય ત્યારે તેમા કસૂરી મેથી નાખીને 203 મિનિટ થવા દો અને ગેસ બંધ કરી દો.  સર્વ કરતી વખતે તેમા સમારેલા ધાણા અને થોડુ ક્રીમ નાખી દો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments