Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમે જાણો છો પકોડા કે ભજીયાને અંગ્રેજીમાં શું કહેવાય છે...

Webdunia
શનિવાર, 10 નવેમ્બર 2018 (16:01 IST)
ભજીયા એક એવી ખાવાની વાનગી છે જે ભારતના લોકો ખાય છે. ભારતમાં લોકો તેને ખૂબ પસંદ કરે છે અને ખૂબ શોખથી ખાય છે. તમને ભારતમાં ભજીયાની દુકાન ગલી-ગલીમાં જોવા મળી જસ્જે. તેનો સ્વાદ સારું હોય છે. તમને જુદા-જુદા ભજીયા મળી જશે બટાકા, ડુંગળી, રીંગણા, પનીર, કોબીજ વગેરેના ભજીયા. 
 
તો હવે આવીએ છે મુદ્દાની વાત પર આમ રો ભજીયાને અંગ્રેજી કોઈ આધિકારિક નામ નહી પણ ઘણા લોકો તેને ફ્રાઈડ સ્નેકસના નામથી ઓળખાય છે. વધારેપણું લોકો વિદેશથી ભારત ફરવા માટે આવે છે અને તેને ખૂબ પસંદ કરે છે અને મન ભરીને ખાય છે. ધીમે-ધીમે ભજીયા હવે ભારતને મૂકી બીજા દેશમાં પણ ખખાવા લાગ્યા છે. અને ત્યાં પણ લોકો તેને ખૂબ મનથી ખાય છે. 
 
તો મિત્રો જો તમે એવું કોઈ નામ ખબર હોય તો કહો અને તમે કયાં ભજીયા પસંદ છે એ કમેંટ બોક્સમાં લખીને જણાવો અને તમે એક વારમાં કેટલા ભજીયા ખાઈ શકો છો. તો આ હતી કેટલીક વાત ભજીયા વિશે. જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યું હોય તો તેને લાઈક કમેંટ અને શેયર જરૂર કરવું.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments