Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Hacks- વરસાદમાં કોફી પાઉડરને ભેજથી બચાવીને લાંબા સમય સુધી આ 4 રીતે સ્ટોર કરવું

Webdunia
શુક્રવાર, 17 જૂન 2022 (09:12 IST)
કૉફી દરેક ભારતીય ઘરમાં મળી જાય છે. ઘણા ઘરોમાં કૉફી પીનાર નહી હોય સિવાય તે લોકોના ઘરમાં મેહમાન માટે હોય છે. પણ તેનાથી સંકળાયેલી એક ફરિયાદ જે દરેક ઘરમાં હોય છે. ફરિયાસ આ કે કૉફીમાં 
ગઠણા થઈ જાય છે. આમ તો આ ફરિયાસ દરેક મોસમમાં સામે આવે છે પણ વરસાઅદના મૌસમમાં તેની ખોબ કાળજી રાખવી જોઈએ. તો ચાલો જાણીએ કૉફી પાઉડરને સ્ટોર કરવાના સરળ રીત વિશે. 
 
ટીપ્સ 1 
કૉફીની બરણીને ફ્રીઝમાં રાખો. તેનાથી કૉફી પાઉડર કઠણ નથી થશે. આટલુ જ નહી કૉફી પાઉડરને ફ્રીઝરની અંદર પણ રાખી શકાય છે. જો તમે આ ટીપ્સને અજમાવો છો તો કૉફી ઘણા મહીના સુધી આમ જ 
 
રહેશે. આ વાતની કાળજી રાખવી કે તમે જે ડિબ્બામાં કૉફી મૂકી રહ્યા છો તે એયર ટાઈટ હોય. 
 
ટીપ્સ2- 
કૉફીને બરણીમાં રાખવાથી પહેલા તમે તેમાં ચોખાના કેટલાક દાણા નાખો અને પછી તેમાં કૉફી પાઉડર નાખો. સ્વાદ ક્યારે નહી બગડશે અને કોફી ઘણા મહીનો સુધી સરસ રહેશે. 
 
ટીપ્સ 3 
કૉફીમાં ઘણી વાર ગઠણા પડી જાય છે . તેથી તમે કાંચની બરણીથી કૉફી કાઢી અને બરણીને સારી રીતે સાફ કરી તેમાં એક ટિશ્યૂ પેપર પાથરો અને હવે તેમાં એક ચમચી ચા પત્તી નાખો. 
 
ટીપ્સ 4 
વરસાદના મૌસમમાં તમે કૉફી પાઉડરમાં કમલ ગટ્ટાના ટુકડા નાખી દો આવુ કરવાથી કૉફી સારી રહેશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments