Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોથમીર ની ચટણી બનાવવાની રીત

Webdunia
મંગળવાર, 1 ઑક્ટોબર 2024 (16:26 IST)
Coariander chutney- જો તમે મસાલેદાર ચટણી ખાવાનાં શોખીન છો, તો ફુદીના અને કોથમીરની ચટણી બનાવીને તેના ટેસ્ટનો આનંદ લઈ શકો છો
 
- 50 ગ્રામ કોથમીર અને ફુદીનો
- 3-4 નંગ લીલા મરચા
- 1/2 ઇંચ આદુ નો ટુકડો
- 1 ટી સ્પૂન જીરું
- 1 લીંબુ નો રસ- 
- 2 કળી લસણ (ઈચ્છામુજબ)
- મીઠુ સ્વાદ મુજબ 

બનાવવાની રીત

- સૌપ્રથમ કોથમીર અને ફુદીનાને સમારીને ધોઈને સાફ કરી લો 
- હવે મિક્સરના જારમાં કોથમીર, ફુદીના, લીલા મરચાં, લસણ, આદુ, જીરુ મીઠુ નાખીને સ્મુદ પેસ્ટ બનાવી લો. 
- આ પેસ્ટમાં અડધુ લીંબુનો રસ નાખો. 
- કોથમીરની ચટણી તૈયાર છે. 
- તમે એમાં ઈચ્છા મુજબ થોડુ દહીં સર્વ કરતી વખતે નાખી શકો છો. 
- આ ચટણી ભજીયા અને ભોજન સાથે સર્વ કરી શકો છો 

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

NDTA એ કનોટ પ્લેસમાં આવેલી તમામ ઓફિસો, દુકાનો અને રેસ્ટોરન્ટ્સને સાંજે 6:30 વાગ્યા પછી બંધ કરવાની અપીલ કરી છે

સ્પેસમાં ભારતનુ Axiom-4 મિશન કેમ છે ખાસ, એલન મસ્કના સ્પેસએક્સ ડ્રેગન કૈપ્સૂલથી થશે કમબેક

Video- રીલ બનાવવાનો શોખીન ત્રણ બહેનોએ કેમેરામેન સાથે કર્યા લગ્ન, અમરોહામાં હિન્દુ સંગઠનો ગુસ્સે ભરાયા

Ahmedabad Rain Photos - અમદાવાદમાં અતિભારે વરસાદથી જળબંબાકાર: 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ, સ્કૂલ-કોલેજોમાં 2 દિવસની રજા, 1નું મોત

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ

વધુ જુઓ..

ધર્મ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

આગળનો લેખ
Show comments