Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરાના ભાયલી આંબેડકર નગરમાં 9 ફૂટ લાંબી મગરીનું રેસ્ક્યુ

Webdunia
શુક્રવાર, 30 જૂન 2023 (14:39 IST)
ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે વિશ્વામિત્રી નદીમાંથી મગરો નદી કિનારા વિસ્તારમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે. વન વિભાગની ટીમે મોડી રાત્રે ભાયલી ગામના આંબેડકર નગરમાં લટાર મારવા આવી પહોંચેલી 9 ફૂટ લાંબી મગરીને એક કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં આવી હતી
 
વરસાદ શરૂ થતાંની સાથે મગરોનો ત્રાસ શરૂ થઇ ગયો છે. મોડી રાત્રે એક મગરી આવી પહોંચી હતી. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા ટીમ આવી પહોંચી હતી અને 9 ફૂટની મગરીનું રેસ્ક્યૂ કરી લઇ ગઇ હતી. જો કે, હજુ પણ આંબેડકર નગરમાં આવતા આશરે 11 ફૂટનો એક મગર અને બે બચ્ચાં આંબેડકર નગરની પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં છે. જે પિંજરામાં પુરાવાના બાકી છે. લોકોના ઘરના દરવાજાની બહાર આવીને બેસી જતા હોવાથી નગરના લોકોને દિવસ-રાત ભયના ઓથાર નીચે પસાર કરવો પડે છે. હજુ પણ આંબેડકર નગરમાં આવતા આશરે 11 ફૂટનો એક મગર અને બે બચ્ચાં આંબેડકર નગરની પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં છે. જે પિંજરામાં પુરાવાના બાકી છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments