Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુંદરની સાથે બહાદુર પણ હતી રાણી પદ્માવતી, જાણો અજાણી વાતો.

Webdunia
ગુરુવાર, 16 નવેમ્બર 2017 (13:32 IST)
અત્યારે જ રીલીજ થનારી પદ્માવતી ફિલ્મ આ દિવસો ખૂબ ચર્ચામાં છે પણ આજે અમે તમને ફિલ્મ નહી પણ રાણી પદ્માવતીના જીવનથી સંકળાયેલા સત્ય જણાવી રહ્યા છે. ચિતૌડની રાણી પદ્માવતી તેમની સુંદરતાની સાથે સાથે સાહસ માટે પણ ઓળખાય છે. આવો જાણીએ રાણી પદ્માવતીના જીવનથી સંકળાયેલા કેટલાક રૂચિકર વાતો. 
*ચિતૌડની રાણી પદ્માવતીનો જન્મ સિંહલ દ્વીપમાં થયું છે. જે આજે શ્રીલંકાના નામથી ઓળખાય છે. તો આ હિસાબે રાણી પદ્માવતી શ્રીકંકન રાજકુમારી હતી. 
* રાણી પદ્માવતી એ તેમના સ્વયંવરમાં જે યોદ્ધાને હરાવવાની શર્ત રાખી હતી એ કોઈ નહી પણ એ પોતે હતી. 
* સાહસ અને બહાદુરીની સાથે-સાથે રાણી પદ્માવતીએ ખિલજીની દાસી ન બનવા માટે 16 હજાર મહિલાઓ સાથે જોહર કરતા આગમાં કૂદી પોતાનો જેવ આપી દીધા હતા. 
* ખિલજીએ રાણીને જોવાના ઈરાદાથી રાવલ સિંહને મિત્રત્તાનો પ્રસ્તાવ મોકલ્યો હતો પણ રાજાએ તેમના પ્રસ્તાવને ઠુકરાવી દીધું. ત્યારપાદ પણ ખિલજીએ અરીસામાં રાણીની ઝલક જોઈ લીધી હતી. 
* રાણીને મેળવવા માટે ખિલજીએ ચિતૌડ પર બે વાર આક્રમણ કર્યા પણ બીજી વાર ખિલજીના મહલ પહોંચતા પહેલા જ રાણીએ તેમના જીવ આપી દીધા. 
* સુંદર હોવાની સાથે-સાથે રાણી પદ્માવતી ખૂબ સમજદાર પણ હતી. તેમને તેમના સૂઝ-બૂઝ અને ચતુરાઈ કરતા એક ષડયંત્ર દ્વારા રાણીએ અલાઉદ્દીન ખિલજીથી રાવલ રતન સિંહને છુડાવ્યા હતું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કલેક્ટર સાહેબ મને મોત આપી દો, પત્નીના ટોર્ચરથી પરેશાન થયો પતિ, વ્યક્તિની વિનંતીથી તમે પણ ચોંકી જશો

શું પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાડા ત્રણ ગણી બેઠકો વધારવી BJP માટે 'સંજીવની' સાબિત થશે? આંકડાથી સમજો

અમિત શાહની ભુજ મુલાકાત: ભારત-પાક. સરહદે હરામીનાળામાં બોટ મારફતે કર્યું સુરક્ષા નિરીક્ષણ, BSF જવાનો સાથે લીધું ભોજન

પોલીસકર્મીઓ માટે સરકારનો મોટો નિર્ણય: લગ્ન અને શિક્ષણ લોનની મર્યાદામાં તોતિંગ વધારો, હવે ૨થી વધુ સંતાનો વાળાને પણ મળશે લાભ

હવામાન વિભાગની મોટી આગાહી: આજે ઉત્તર ગુજરાતથી શરૂ થશે વરસાદ, જાણો 1 જૂને ક્યાં-ક્યાં પડશે?

વધુ જુઓ..

ધર્મ

v: શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

આગળનો લેખ
Show comments