Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bodh varta- યોગ્ય સમય પર નિર્ણય લેવું બહુ જરૂરી છે

Webdunia
બુધવાર, 24 માર્ચ 2021 (00:45 IST)
જો એક દેડકાને ઠંડા પાણીના વાસણમાં  નખાય અને ત્યારબાદ પાણીને ધીમેધીમે ગરમ કરાય તો દેડકાને પાણીના તાપમાન મુજબ તેમના શરીરના તાપમાન એડજસ્ટ કરી લે છે. 
 
જેમ- જેમ પાણીનો તાપમાન વધતું જશે તેમ-તેમ દેડકા તેમના શરીરનો તાપમાનને પણ પાણીના તાપમાન મુજબ એડજસ્ટ કરતું જશે. પણ પાણીના તાપમાનનો એકેક નક્કી સીમાથી ઉપર થઈ ગયા પછી દેડકા તેમાના શરીરના તાપને એડજસ્ટ નહી કરી શકતું. હવે દેડકા પોતે પાણી બહાર નિકળવાની કોશિશ કરે છે પણ નિકળી નહી શકે !! 
એ પાણીના વાસનથી એક કૂદકામાં બહાર નિકળી શકે છે. પણ હવે તેમાં કૂદકા લગાવવાની શક્તિ નહી રહી કારણકે તેને તેમની બધી શક્તિ શરીરના તાપને પાણી મુજબ એડજસ્ટ કરવામાં લગાવી નાખી. આખેર એ તડપી-તડપીને મરી જાય છે. 
દેડકાની મૌત શા માટે થઈ  ? 
વધારેપણું લોક કહેશે કે દેડકાની મૌત ગર્મ પાણીના કારણે થઈ ! પણ ખરેખર સત્ય આ છે કે દેડકાની મૌત યોગ્ય સમય પર પાણીથી બહાર ન નિકળવાન અકારણે થઈ. જો દેડકા શરૂઆતમાં જ પાણીથી બહાર આવવાનો પ્રયાસ કરતો તો એ સરળરાર્હી બહાર નિકળી શકતો હતો. 
અમે પરિસ્થિતિ અને લોકો મુજબ એડજસ્ટ કરવું પડે છે પણ અમે આ નિર્ણય લેવું જોઈએ કે અમે ક્યારે એડજસ્ટ કરવું છે. અને ક્યારે પરિસ્થિતિથી બહાર નિકળવું છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

3 દિવસ માટે બંધ રહેશે EPFO પોર્ટલ અને UMANG એપ, નહી મળે આ સર્વિસેસ

રતલામમાં મોહરમના જુલુસ દરમિયાન તાજિયામાં કરંટ ભરાઈ જતાં વિસ્ફોટ થયો

Ketan Murder Case: 'જો મારી પુત્રીએ કેતનને માર્યો છે તો તેને પણ એ જ કિલ્લા પરથી ફેંકી દો, સિયા ગોયલના પિતાનુ નિવેદન

રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: આ પરિવારોને હવે પ્રતિ વ્યક્તિ 7 કિલો મફત અનાજ મળશે. નવી યોજના વિશે જાણો.

રામ મંદિરમાંથી ભેટ ચોરીના બધા નામાંકિત 8 આરોપીની ધરપકડ, જાણો કોણ છે એ બધા આઠ લોકો ?

વધુ જુઓ..

ધર્મ

ચાણક્ય નીતિ અનુસાર જીવનસાથી પસંદ કરતા પહેલા 4 બાબતોનું રાખો ધ્યાન, નહિ તો પાછળથી પછતાશો

શુક્રવારના દિવસે ચંપક દ્વાદશી અને સિદ્ધ યોગ, સુખ સૌભાગ્યની થશે પ્રાપ્તિ જો કરશો આ ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26 જૂન 2026

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments