Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bodh varta- યોગ્ય સમય પર નિર્ણય લેવું બહુ જરૂરી છે

Webdunia
બુધવાર, 24 માર્ચ 2021 (00:45 IST)
જો એક દેડકાને ઠંડા પાણીના વાસણમાં  નખાય અને ત્યારબાદ પાણીને ધીમેધીમે ગરમ કરાય તો દેડકાને પાણીના તાપમાન મુજબ તેમના શરીરના તાપમાન એડજસ્ટ કરી લે છે. 
 
જેમ- જેમ પાણીનો તાપમાન વધતું જશે તેમ-તેમ દેડકા તેમના શરીરનો તાપમાનને પણ પાણીના તાપમાન મુજબ એડજસ્ટ કરતું જશે. પણ પાણીના તાપમાનનો એકેક નક્કી સીમાથી ઉપર થઈ ગયા પછી દેડકા તેમાના શરીરના તાપને એડજસ્ટ નહી કરી શકતું. હવે દેડકા પોતે પાણી બહાર નિકળવાની કોશિશ કરે છે પણ નિકળી નહી શકે !! 
એ પાણીના વાસનથી એક કૂદકામાં બહાર નિકળી શકે છે. પણ હવે તેમાં કૂદકા લગાવવાની શક્તિ નહી રહી કારણકે તેને તેમની બધી શક્તિ શરીરના તાપને પાણી મુજબ એડજસ્ટ કરવામાં લગાવી નાખી. આખેર એ તડપી-તડપીને મરી જાય છે. 
દેડકાની મૌત શા માટે થઈ  ? 
વધારેપણું લોક કહેશે કે દેડકાની મૌત ગર્મ પાણીના કારણે થઈ ! પણ ખરેખર સત્ય આ છે કે દેડકાની મૌત યોગ્ય સમય પર પાણીથી બહાર ન નિકળવાન અકારણે થઈ. જો દેડકા શરૂઆતમાં જ પાણીથી બહાર આવવાનો પ્રયાસ કરતો તો એ સરળરાર્હી બહાર નિકળી શકતો હતો. 
અમે પરિસ્થિતિ અને લોકો મુજબ એડજસ્ટ કરવું પડે છે પણ અમે આ નિર્ણય લેવું જોઈએ કે અમે ક્યારે એડજસ્ટ કરવું છે. અને ક્યારે પરિસ્થિતિથી બહાર નિકળવું છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments