Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં વેપારીઓએ છૂટા આપવાનો કકળાટ ટાળવા દુકાનો બંધ રાખી

Webdunia
બુધવાર, 9 નવેમ્બર 2016 (12:28 IST)
ગઇકાલે નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત બાદ આજથી 500 અને 1000ની નોટો રદ્દી બની ગઇ છે. ગઇકાલે સાંજે ઐતિહાસિક જાહેરાત બાદ સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને એટીએમની બહાર લાંબી કતારો જોવા મળી રહી હતી. અમુક જગ્યાએ મારામાર અને ઘર્ષણના બનાવો પણ સામે આવ્યા હતા. ત્યારે આજે સવારથી જ અમદાવાદ શહેરના મહત્વના માર્કેટ્સમાં પણ દુકાનો બંધ જોવા મળી રહી છે. માધુપરા, આશ્રમ રોડ સહિતના માર્કેટ્સમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી છે. રોકડમાં વેચાણ કરતાં વેપારીઓ ગ્રાહક પાસેથી 500 અને 1000ની નોટો સ્વીકારી શકતાં નથી, જેની સામે માર્કેટમાં 50 અને 100ની નોટોની શોર્ટેજ જોવા મળી રહી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments