Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડો.આંબેડકરની મૂર્તિના ચશ્મા ચોરાતા ઉશ્કેરાયેલા લોકોએ હલ્લો બોલાવ્યો

Webdunia
બુધવાર, 30 નવેમ્બર 2016 (17:34 IST)
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પરથી ચશ્મા ચોરાવાની ઘટના બની હતી. ચોરીની ઘટના બનતા આસપાસના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રોષે ભરાયેલા ટોળાએ એક એસટી બસને ઘેરી લીધી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સંજયનગરના છાપરા પાસે આવેલી બાબા સાહેબની પ્રતિમા પરથી ચશ્મા ચોરાવાની ઘટના બની હતી. આ ઘટનાનો રોષ સ્થાનિક લોકોમાં એટલો વધી ગયો હતો કે ઉશ્કેરાયેલા ટોળાએ એક એસ.ટી. બસ પર પથરાવ કર્યો હતો. ઘટનાની જાણ થતા ઘાટલોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા ટોળા અને રસ્તા પર હલ્લો મચાવી રહેલા લોકોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, ઘાટલોડિયા વિસ્તારમાં અગાઉ પણ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પરથી આ જ પ્રકારે ચશ્મા ચોરાવાની ઘટના બની હતી. જેને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments