Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનની મરીન એજન્સીએ ૬૦ ખલાસીનાં અપહરણ

Webdunia
સોમવાર, 21 નવેમ્બર 2016 (14:53 IST)
આંતરરાષ્ટ્રીય દરિયાઇ જળસીમા નજીક પોરબંદર અને સૌરાષ્ટ્રની કેટલીક ફીશીંગ બોટો સમુહમાં માછીમારી કરી રહી હતી. ત્યારે અચાનક ત્રાટકેલી પાક. મરીન સીક્યુરીટીએ એકીસાથે ૧૦ બોટ અને ૬૦ ખલાસીના અપહરણ કરી લીધાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે અને એ  બોટો રવિવાર સાંજ સુધીમાં પાકિસ્તાન પહોંચશે પછી વધુ વિગત જાણવા મળશે. પોરબંદર માછીમાર બોટ એસો.ના પ્રમુખ ભરતભાઇ મોદીના જણાવ્યા મુજબ ગુ્રપમાં માછીમારી કરી રહેલી ફીશીંગ બોટો પાસે અચાનક પાક મરીનની સ્ટીમર ત્રાટકી હતી. અને માછીમારોને શરણે આવી જવા જણાવાયું હતું. કુલ ૧૦ બોટોનના અપહરણ થયાનું પ્રાથમિક તબક્કે માછીમાર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. જેમાં ૯ ફીશીંગ બોટો પોરબંદરની અને એક બોટ માંગરોળની હોવાનું માનવામાં આવે છે.  એટલું જ નહીં પરંતુ માછીમારીની સીઝન શરૃ થયા પછી બોટ અપહરણનો સીલસીલો યથાવત રહ્યો છે ત્યારે પાક સાથેના વર્તમાન સંજોગો જોતા બોટ અપહરણના વધતા જતાં બનાવા સામે પણ ખલાસીઓમાં ભય દેખાય રહ્યો છે. પાક  મરીન સીક્યુરીટીનો સમુદ્ધમાં વધતો જતો આતંક દુર કરવા માટે પણ માંગ ઉઠવા પામી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments