Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Webviral સોફિયા હયાતનો દાવો, આપ્યો ભગવાન શિવને જન્મ, શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે કરી નિંદા

Webdunia
ગુરુવાર, 7 જુલાઈ 2016 (12:52 IST)
મૉડલથી નન બનેલી સોફિયા હયાત પહેલાની તુલનામાં અનેક ઘણી વધુ ચર્ચાઓને જન્મ આપી રહી છે.  તેમના ચોંકાવનારા દાવાની શ્રેણીમાં નવો દાવો એવો છે કે ખુદ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે તેની સાર્વજનિક નિંદા કરી. આ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 
વિવાદને ખુલ્લુ આમંત્રણ આપનારી સોફિયા હયાતે સોશિયલ મીડિયા પર કહ્યુ કે તેમને લાગ્યુ જેવુ કે તેમણે ભગવાન શિવને જન્મ આપ્યો. જેના પર ઘર્મ ગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે કહ્યુ કે સોફિયા હયાતનો દાવો જેમા તેણે ખુદને બદલાયેલ વ્યક્તિ બતાવી છે તે એક દગો છે.  તેમના આ પ્રકારના દાવા પાછળ લાલચ છે. 
 
શંકરાચાર્યએ કહ્યુ કે કોઈપણ ભગવાન શિવને જન્મ નથી આપી શકતુ.  હયાતના દાવા એકદમ બકવાસ છે અને તેને ગંભીરતાથી ન લેવા જોઈએ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments