Webdunia - Bharat's app for daily news and videos

Install App

મમતા બેનર્જીનુ વિમાન આકાશમાં ચક્કર લગાવતુ રહ્યુ, તૃણમૂલ કોંગ્રેસે ષડયંત્રનો આરોપ લગાવ્યો

Webdunia
ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (12:22 IST)
કલકત્તા સ્થિત એનએસસીબીઆઈ હવાઈમથક પર બુધવારે રાત્રે ખાનગી એયરલાઈન કંપનીનુ એક વિમાન અડધા કલાકથી વધુ સમય સુધી શહેરના આકાશમાં ચક્કર લગાવતુ રહ્યુ જેમા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સવાર હતી. તેના પર તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)એ આરોપ લગાવ્યો કે આ પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જીને મારવાનુ એક ષડયંત્ર હતુ. 
 
એયરપોર્ટ અધિકારીઓએ કહ્યુ કે વિમાને પટનાથી ચોક્કસ સમયથી એક કલાક મોડા સાંજે સાત વાગીને 35 મિનિટ પર ઉડાન ભરી  અને અહી તકનીકી કારણોથી આકાશમાં અડધો કલાકથી વધુ સમય સુધી ચક્કર લગાવ્યા પછી રાત્રે નવ વાગ્યાથી થોડા સમય પહેલા ઉતરી ગયુ.   અધિકારીઓએ કહ્યુ કે કોઈ પણ હવાઈમથક પર આવી ઘટના કોઈ નવી વાત નથી રહી. 
 
તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી ફિરહદ હકીમ, મમતા સાથે એ જ વિમાનમાં હતા. તેમણે જોકે વિમાનને ઉતારવા માટે એટીસી પાસે અનુમતી મળવામાં મોડુ પર આપત્તિ ઉઠાવી અને આરોપ લગાવ્યો કે આ મુખ્યમંત્રીને મારવાનુ એક ષડયંત્ર છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

વધુ જુઓ..

નવીનતમ

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

આગળનો લેખ
Show comments