Webdunia - Bharat's app for daily news and videos

Install App

મમતા બેનર્જીનુ વિમાન આકાશમાં ચક્કર લગાવતુ રહ્યુ, તૃણમૂલ કોંગ્રેસે ષડયંત્રનો આરોપ લગાવ્યો

Webdunia
ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (12:22 IST)
કલકત્તા સ્થિત એનએસસીબીઆઈ હવાઈમથક પર બુધવારે રાત્રે ખાનગી એયરલાઈન કંપનીનુ એક વિમાન અડધા કલાકથી વધુ સમય સુધી શહેરના આકાશમાં ચક્કર લગાવતુ રહ્યુ જેમા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સવાર હતી. તેના પર તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)એ આરોપ લગાવ્યો કે આ પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જીને મારવાનુ એક ષડયંત્ર હતુ. 
 
એયરપોર્ટ અધિકારીઓએ કહ્યુ કે વિમાને પટનાથી ચોક્કસ સમયથી એક કલાક મોડા સાંજે સાત વાગીને 35 મિનિટ પર ઉડાન ભરી  અને અહી તકનીકી કારણોથી આકાશમાં અડધો કલાકથી વધુ સમય સુધી ચક્કર લગાવ્યા પછી રાત્રે નવ વાગ્યાથી થોડા સમય પહેલા ઉતરી ગયુ.   અધિકારીઓએ કહ્યુ કે કોઈ પણ હવાઈમથક પર આવી ઘટના કોઈ નવી વાત નથી રહી. 
 
તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી ફિરહદ હકીમ, મમતા સાથે એ જ વિમાનમાં હતા. તેમણે જોકે વિમાનને ઉતારવા માટે એટીસી પાસે અનુમતી મળવામાં મોડુ પર આપત્તિ ઉઠાવી અને આરોપ લગાવ્યો કે આ મુખ્યમંત્રીને મારવાનુ એક ષડયંત્ર છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments