Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાનપુર ટ્રેન દુર્ઘટના, પાટા પરથી ઉતર્યા ઈંદોર-પટના એક્સપ્રેસના 14 ડબ્બા, 100ના મોત

Webdunia
રવિવાર, 20 નવેમ્બર 2016 (09:09 IST)
વહેલી સવારે ઉત્તર પ્રદેશમાં કાનપુર પાસે ઇન્‍દોરથી પટના જતી એકસપ્રેસ ટ્રેનના 14 ડબા પાટા પરથી ઉતરી જતા ગંભીર અકસ્‍માત સર્જાયો છે.  આ અકસ્‍માતમાં લગભગ 100 મુસાફરોના મોત નિપજયા છે અને અનેક મુસાફરોને ઇજા પહોંચી છે.

   મૃતકોના પરિવારને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી પ લાખ રેલ્‍વે દ્વારા રૂ.. 3.50 લાખની સહાય તેમજ વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઇ મોદી એ પણ મૃતકોના પરિવારને રૂ.. 2 લાખની સહાય જાહેર કરી મૃતકોના પરિવાર રત્‍યે સંવેદના વ્‍યકત કરી હતી.  અકસ્‍માતના બનાવમાં મૃતકો ઇજાગ્રસ્‍તોને તમામ પ્રકારની સહાય સારવાર આપવા તેમજ અકસ્‍માતની તપાસના આદેશો કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી સુરેશ પ્રભુએ આપ્‍યા છે.
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુખા જાહેર કરતા આ વિશે તેણે રેલ મંત્રી સુરેશ પ્રભુથી વાત કરી છે. ગૃહ મંત્રી રાજનાથ સિંહએ દુર્ઘટના પર દુખ જાહેર કરતા ટ્વીટ કર્યા છે. રેલ મંત્રી સુરેશ પ્રભુએ ટ્વિટર પર જણાવ્યું કે રાહત કાર્ય ચાલી રહ્યું છે મેડિકલ અને જરૂરી મદદ મોકલાઈ આપી છે. અને ઘટનાની તપાસના આદેશ મોકલી દીધા છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments