Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામગોપાલ યાદવની સપામાં વાપસી

Webdunia
ગુરુવાર, 17 નવેમ્બર 2016 (10:45 IST)
સમાજવાદી પાર્ટીમાં સમજૂતી થતી નજર પડી રહી છે . રાજ્યસભા સાંસદ રામગોપાલ યાદવનું નિષ્કાસન સપાને રદ્દા કરી દીધું છે. રામગોપાલ યાદવને પાર્ટી એ 6 વર્ષ માટે નિષ્કાસિત કરી દીધું હતું. શિવપાલ યાદવે અને યૂપીના સીએમ અખિલેશ યાદવના વચ્ચે ઝગડામાં રામગોપાલ યાદવને પણ નુક્શાન ઉઠાવું પડ્યું હતું. 
સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ દ્વારા જારી પ્રેઅ વિજ્ઞપિમાં કહ્યું કે રામગોપાલ યાદવનો નિષ્કાસન તત્કાલ પ્રભાવથી રદ કર્યું હતું. એમની સાથે જ રામગોપાલ યાદવે રાજ્યસભામાં સપા સંસદીય દળના નેતા થશે અને પાર્ટી મહાસચિવ અને પ્રવક્તા પણ બન્યા રહેશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments