Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભ્રષ્ટાચારીઓને તક નથી મળી તેથી નારાજગી બતાવી રહ્યા છે - નોટબંધી પર પીએમ નરેન્દ્ર મોદી

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2016 (11:31 IST)
નોટબંધી વિરુદ્ધ વિપક્ષના હુમલા પર પીએમ નરેન્દ્ર મોદીએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યુ કે ભ્રષ્ટાચારીઓને તક નથી મળી તેથી તેઓ નારાજગી બતાવી રહ્યા છે. સંવિધાનના ડિઝિટ સંસ્કરણના વિમોચનના પ્રસંગે સંસદમાં આયોજીત એક કાર્યક્રમમા પીએમે આ વાત કહી. 
 
તેમણે કહ્યુ કે દરેકને પોતાના પૈસાના ઉપયોગનો હક છે. સામાન્ય માણસ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડી રહ્યો છે. આખો દેશ કાળા નાણા વિરુદ્ધ લડાઈ લડી રહ્યો છે.  દેશ માટે અનેક કડક નિર્ણય લેવા પડે છે.  આ નિર્ણય પર ભ્રષ્ટાચારીઓ નારાજગી બતાવી રહ્યા છે  કારણ કે તેમને તક નથી મળી. 
 
ઉલ્લેખનીય છે કે નોટબંધીને લઈને સંસદના બંને સદનોમાં હંગામો થઈ રહ્યો છે. વિપક્ષ સતત નોટબંઘીને લઈને પીએમ મોદીના નિવેદનની માંગ કરી રહ્યુ છે. જ્યારે કે સરકારનુ કહેવુ છે કે તેના પર નાણાકીયમંત્રી જ જવાબ આપશે.  જ્યારથી શીતકાલીન સત્ર શરૂ થયુ છે નોટબંધી પર હંગામો થવાને કારણે એક પણ દિવસ સદનની કાર્યવાહી વ્યવસ્થિત રૂપે ચાલી શકી નથી. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments