Festival Posters

જોક્સ - સત્સંગ

Webdunia
સોમવાર, 14 જાન્યુઆરી 2019 (00:46 IST)
એક સત્સંગ દરમિયાન  સંત પ્રવચન આપતા બોલ્યા - જે આ જન્મમાં નર છે તે આગલા જન્મમાં પણ નર જ હશે અને જે આ જન્મમાં નારી છે તે પણ આવતા જન્મમાં નારી હશે. .. એટલામાં એક વૃદ્ધા ઉઠીને જવા લાગી.. 
સંત બોલ્યા - માજી આમ વચ્ચેથી ઉઠીને કેમ જઈ રહ્યા છો ?
ડોશીમાં બોલ્યા - જ્યારે આવતા જન્મમાં પણ રોટલીઓ જ બનાવવાની છે તો સત્સંગ સાંભળવાનો શુ ફાયદો !!! 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

ભાત સાથે અદ્ભુત સ્વાદનો આનંદ માણો, શિયાળાની ખાસ વટાણાની કઢી બનાવો

Perfume Day 2026: એન્ટિ-વેલેન્ટાઈન વીક દરમિયાન પરફ્યુમ ડે કેમ આવે છે? તેની પાછળનો તર્ક જાણો.

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

આગળનો લેખ
Show comments